SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦. एसो सो पाणवहस्स फलविवागो, इहलोइओ पारलोइओ આ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતુ હિંસાનું પરિણામ છે. अप्पसुहो बहुदुक्खो महब्भयो बहुरयप्पगाढो दारूणो પ્રાણવધનો આ ફળવિપાક પરિણામ આ લોકની कक्कसो असाओ वाससहस्सेहिं मुंचइ न य अवेदयित्ता અપેક્ષાએ અલ્પસુખવાળું તથા પરલોકની - નરક अस्थि ह मोक्खोत्ति । एवमाहंस नायकलनंदणो महप्पा ગતિની અપેક્ષાએ બહુ જ દુઃખદાયી, મહાભયવાળું, जिणो उ वीरवरनामधेज्जो कहेसि य पाणवहस्स અત્યંત અશુભ કર્મવાળું છે. ભયંકર છે, કઠોર છે, અશાતારૂપ છે, તે પ્રાણવધ પરિણામ હજારો વર્ષ સુધી फलविवागं। ભોગવતા છૂટે છે. તેનો ફલવિપાક ભોગવ્યા વિના છૂટકારો થઈ શકતો નથી. એવું મેં જે કહ્યું છે તે મારી તરફથી કહ્યું નથી પણ અતીત તીર્થંકરે કહ્યું છે તથા જ્ઞાતકુળનંદન શ્રી ભગવાન મહાવીરે પણ પ્રાણવધનું ફળ તીર્થકરોના કથાનનુસાર જ કહેલ છે. एसोसोपाणवहो चंडोरूददोखुददो अणारिओनिग्घिण्णो તે પ્રાણવધ ચંડ, રૌદ્ર, શુદ્ર, સાહસિક, અનાર્યજનો દ્વારા निसंसो महब्भओ, बीहणओ तासणओ अणज्जो આચરણીય છે. તે દયા રહિત, નૃશતરૂપ, મહાભયરૂપ, अणज्जाओ उब्वेयणओ य णिरवयक्खो णिद्धम्मो ભયાનક, ત્રાસજનક, અન્યાયરૂપ અને સરળતાથી निप्पिवासोनिक्कलुणो निरयवासगमण-निधणोमोहम રહિત છે. આ ઉદ્દેગ ઉત્પન્ન કરવાવાળો છે. જીવરક્ષાની અપેક્ષાથી રહિત છે. ધર્મરહિત, સ્નેહરહિત, કરુણારહિત हब्भयपवड्ढओ मरणवेमणसो। અને જલ્દીથી નરકમાં લઈ જનાર છે. મોહરૂપી મહાભયનો પ્રવર્તકરૂપ છે, મરણ રૂપ દીનતા દેનાર છે. पढमं अहम्मदारं सम्मत्तं, त्ति बेमि । આ પ્રમાણે તે પ્રાણવધરુપ પહેલું અધર્મદ્વારનું વર્ણન છે, - પ. .?, સુ. ૪૩ એવું હું કહું છું. २०. मुसावाय सरूवं મૃષાવાદનું સ્વરુપ : इह खलु जंबू ! बिइयं च अलियवयणं, लहुसगल- હે જંબુ! આ ખરેખર બીજુ આશ્રવ અલીક વચન-અસત્ય हुचवलभणियं, भयंकरं, दुहकरं, अयसकरं, वेरकारगं, ભાષણ છે. આ ગુણોથી રહિત ચંચળ મનવાળા દ્વારા अरइ-रइ-राग-दोस-मणसंकिलेस-वियरणं अलियं બોલવામાં આવતું તે અસત્ય વચન ભયંકર, દુ:ખ नियडि-साइजोयबहुलं, नीयजणनिसेवियं, निस्संसं ઉત્પન્ન કરનારૂં, અપકીર્તિ વધારનાર, વૈર-ભાવ પેદા કરનાર, અરતિ, રતિ, રાગ, દ્વેષ અને માનસિક अपच्चयकारगं परमसाहुगरहणिज्जं परपीलाकारगं સંલેશનું કારણ છે. શુભ ફળથી રહિત છે, કપટ અને परमकण्हलेस्ससे वियं दुग्गइ-विणिवायविवड्ढणं અવિશ્વાસથી ભરેલું હોય છે. તેનું સેવન નીચનો કરે भवपुणब्भवकरंचिरपरिचियमणुगयं दुरंतं कित्तियं बिइयं છે. તે નૃશસ- ક્રૂર છે, તે અપ્રીતિ ઉત્પન્ન કરનાર છે, अहम्मदारं। - પટ્ટ. મુ.?, આ. ૨, મુ. ૪૪ વિશ્વાસનું નાશકર્તા છે. સારા સાધુ દ્વારા નિંદનીય છે. બીજાને પીડા ઉત્પન્ન કરાવનાર છે, તેનું સેવન કરનાર કૃષ્ણ લેશ્યામાં જાય છે. નરક, નિગોદ આદિ દુર્ગતિઓમાં લઈ જનાર છે, તે જીવોને ફરી-ફરીને સંસારમાં જન્મ લેવો પડે છે, તે ચિર પરિચિત છે અર્થાત અનાદિકાળથી જીવની સાથે રહેનાર છે, ભવપરંપરાનુગત હોય છે. તેનો વિપાક ઘણો જ દારુણ હોય છે. આ બીજુ અધર્મ દ્વારનું વર્ણન કરેલ છે. २१. मुसावायस्स पज्जवणामाणि ૨૧. મૃષાવાદનાં પર્યાયવાચી નામ : तस्स (मुसावायस्स) य नामाणि गोण्णाणि होति तीसं. આ મૃષાવાદનાં ગુણાનુસાર ત્રીસ નામ છે - तं जहा૨. , ૧. અલીક - અસત્ય ભાષણ, ૨. સ૮, ૨. શઠ – કપટી દ્વારા પોતાનું કાર્ય સાધવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy