SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૬૩ ૩ नो वाणमंतरदेवेसु उववज्जंति, વાણવ્યંતર દેવામાં આવીને ઉત્પન્ન થતાં નથી, नो जोइसियदेवेसु उववज्जंति, જ્યોતિષ્ક દેવોમાં પણ આવીને ઉત્પન્ન થતાં નથી, वेमाणियदेवेसु उववज्जंति, પણ વૈમાનિક દેવોમાં આવીને ઉત્પન્ન થાય છે. सब्वेसु वेमाणिएसु उववज्जति -जाव-सव्वट्ठसिद्ध તેમાં પણ સર્વાર્થસિદ્ધઅનુત્તરોપપાતિક દેવો સુધી अणुत्तरोववाइएसु उववति । વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. अत्थेगइया सिझंति-जाव-सव्वदुक्खाणमंतं करेंति। કોઈ કોઈ ધર્મ દેવ સિદ્ધ થાય છે -યાવત- બધા - વિચા. સ.? ૨, ૩.૧, મુ.૨૩ દુઃખોનો અંત કરે છે. ६६. देवाधिदेवाणं उब्बट्टणं ૬. દેવાધિદેવોનું ઉદ્દવર્તન : પૂ. સેવાધિવા ને અંતે ! ઉતરું રૂટ્ટિના વહિં પ્ર. ભંતે ! દેવાધિદેવ મરીને ક્યાં જાય છે ? ક્યાં સતિ ? દંડવેવન્નતિ ? ઉત્પન્ન થાય છે ? ૩. સોયમાં ! સિૉંતિ -ગા-સવદુર્વાનુમંત તિા ઉ. ગૌતમ ! તે સિદ્ધ થાય છે -યાવત- બધા દુઃખોનો - વિચા. સ.? ૨, ૩.૧, મુ.૨૪ અંત કરે છે. ૬૭. માવવાને ૩ ૭. ભાવદેવોનું ઉદવર્તન : प. भावदेवा णं भंते! अणंतरं उबट्टित्ता कहिं गच्छंति? પ્ર. ભંતે ! ભાવદેવ મરીને તરત ક્યાં જાય છે ? ક્યાં હિં ૩વવનંતિ ? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! जहा वक्कंतीए असुरकुमाराणं उबट्टणा ઉ. ગૌતમ! વ્યુત્ક્રાંતિપદમાં જે પ્રમાણે અસુરકુમારોની तहा भाणियब्वा। ઉદવર્તના કહી છે તે પ્રમાણે અહીં ભાવ દેવોની - વિચા. સ.? ૨, ૩.૬, સુ.૨૬ પણ કહેવી જોઈએ. ૬૮. અસંમવિચચેવા વિવિવોને, ૩૫ ૬૮. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ આદિનું વિવિધ દેવલોકોમાં परूवर्ण ઉત્પાદનું પ્રરુપણ : g, મદ ! પ્ર. ભંતે ! ૨. બસંનવમવિયવવા, ૧. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, ___ अविराहियसंजमाणं, ૨. અવિરાધિત સંયમી, રૂ. વિદિયસંગમi, ૩. વિરાધિત સંયમી, अविराहियसंजमासंजमाणं, ૪. અવિરાધિત સંયમા-સંયમી (દેશ વિરતિ) છે. વિરાત્રિસંગમસંગમાં, ૫. વિરાધિત સંયમા-સંયમી, ૬. બસfir, ૬. અસંશી (અકામ નિર્જરાવાળા), तावसाणं, ૮, વંપિયા, ૭. તાપસ, ૮. કાંદર્ષિક, चरगपरिव्वायगाणं, १०. किविसियाणं, ૯. ચરક પરિવ્રાજક, ૧૦. કિલ્વિષિક, ૨૨. તેરિછિયા, ૨૨. માનવિયા, ૧૧. તિર્યંચ, ૧૨. આજીવિક, १३. आभिओगियाणं, ૧૩. આભિયોગિક, १४. सलिंगीणं दसणवावन्नगाणं, ૧૪. શ્રદ્ધાભ્રષ્ટ સ્વલીંગી સાધુ. एएसि णं देवलोगेसु उववज्जमाणाणं कस्स कहिं આ બધા જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનું ક્યાં उववाए पण्णत्ते? ઉપપાત કહ્યું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy