SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૬૭ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૭. સંવિને મને મમળે, ૨. સંવિને ગામને મંત્રમ, રૂ. સંવિને મને નિયમો, ४. संकिन्ने णाममेगे संकिन्नमणे। - ટાઇ .૪, ૩.૨, ૪.૨૮ ७६. सेणा दिट्टतेण पुरिसाणं चउभंग परूवर्ण () વત્તારિ સેTો પુણત્તા, તે ન - ૨. નફત્તા નામને, નો પરાજા, ૨. પરાનિત્તિ ગામમેજે, જે નફત્તા, ३. एगा जइत्ता वि, पराजिणित्ता वि, ૪. ઇ નો નન્ના, નો પુરનિત્તિ | આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે અને તેનું મન પણ સંકીર્ણ હોય છે. ૭૬. સેનાનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) સેના ચાર પ્રકારની કહી છે. જેમકે - ૧. કેટલીક સેનાઓ વિજય પ્રાપ્ત કરે છે પરંતુ પરાજીત થતી નથી. ૨. કેટલીક સેનાઓ પરાજીત થાય છે પરંતુ વિજય પ્રાપ્ત કરતી નથી. ૩. કેટલીક સેનાઓ ક્યારેક વિજય પ્રાપ્ત કરે છે અને ક્યારેક પરાજીત થઈ જાય છે. ૪. કેટલીક સેનાઓ વિજય પણ પ્રાપ્ત કરતી નથી અને પરાજીત પણ થતી નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ (કષ્ટો પર) વિજય પ્રાપ્ત કરે છે પરંતુ (તેનાથી)પરાજીત થતા નથી. (જેમ-શ્રમણ ભગવાન મહાવીર) કેટલાક પુરુષ (કષ્ટોથી) પરાજીત થાય છે પરંતુ તેના પર વિજય પ્રાપ્ત કરતા નથી. (જેમ-કુંડરીક) ૩. કેટલાક પુરુષ (કષ્ટો પર) ક્યારેક વિજય પ્રાપ્ત કરે છે અને ક્યારેક તેનાથી પરાજીત થઈ જાય છે, (જેમ-શૈલક રાજર્ષિ). ૪. કેટલાક પુરુષ (કષ્ટો પ૨) વિજય પણ પ્રાપ્ત કરતા નથી અને (તેનાથી)પરાજીત પણ થતા નથી. (૨) સેના ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક સેનાઓ જીતીને જીતે છે, ૨. કેટલીક સેનાઓ જીતીને પણ પરાજીત થાય છે, ૩. કેટલીક સેનાઓ પરાજીત થઈને પણ જીતે છે. ૪. કેટલીક સેનાઓ પરાજીત થઈને પરાજીત જ થાય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. जइत्ता णाममेगे, णो पराजिणित्ता, २. पराजिणित्ता णाममेगे, णो जइत्ता, ૨, રૂ. જે નફત્તા વિ, રગિણિત્તા વિ, ૪. જે જે નફા, જે પરાજિત્તા (૨) પત્તરિ સેT TTTIો, તે નદી१. जइत्ता णाममेगे जयइ, २. जइत्ता णाममेगे पराजिणइ, ३. पराजिणित्ता णाममेगे जयइ, ૪. નિખિત્તા મને પરાનિખા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy