SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ફાય અધ્યયન ૩. રૂ. ગૂઢાવત્તસમાળે માયા, આમિસાવત્તસમાળે જોશે । ૪. १. खरावत्तसमाणं कोहमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, २. उन्नयावत्तसमाणं माणमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, ३. गूढावत्तसमाणं मायमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, ४. आमिसावत्तसमाणं लोभमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ । ટાળે. ૧. ૪, મુ. ૨૮૬ कसायोप्पत्तिपरूवणं ૬. ૨. વિષે ાં ભંતે ! ટળેજિં ોહુત્તિ ભવર ? ૩. ગોયા! ષડર્દિ ટાળેહિં નોટ્ટુપત્તિ મવર, તં નહા ૨. હેત્ત વડુ, ર. વર્લ્ડ પડુ, રૂ. સરીર વડુખ્ત, ૪. ૩હિં વહુબ્ન । તુ શેરવાળું -ખાવ- માળિયાળ । एवं माणेण वि मायाए वि लोभेण वि । एए वि चत्तारि दंडगा । - ૫૧. ૫. ૨૪, મુ. ૬૬ (૪) વસહિં ટાળેહિં જોદુપ્પત્તિ મિયા, તં નહાછુ. મનુળારૂં મે સલ્ફ-રિક્ષ-રસ-રૂવ-ગંધાનું अवहरिंसु, २. अमणुण्णाई मे सद्द - जाव- गंधाइं उवहरिंसु, રૂ. મળુળારૂં મે સદ્દ -ળાવ- ગંધાડું અવદર૬, ૪. સમજુબ્જાનું મે સત્વ -ખાવ- ધંધાદું જીવદર૬, બુ. મનુળારૂં મે સદ્દ -ખાવ- ગંધારૂં અવરિસર, . યાાં ૪. ૪, ૩. ?, મુ. ૨૪૬ Jain Education International ૩. ૩. ગૂઢાવર્ત સમ માયા, ૪. આમિષાવર્ત સમ લોભ. પ્ર. ૧. ખરાવર્ત સમાન ક્રોધમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે, ૧૪૭ ૨. ઉન્નતાવર્ત સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નકમાં ઉત્પન્ન થાય છે, ૩. ગૂઢાવર્ત સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે, કષાયોત્પત્તિનું પરુપણ ઃ ૪. આમિષાવર્ત સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. ૧. ભંતે ! કેટલા કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે, જેમકે - ૧. ક્ષેત્રનાં નિમિત્તથી, ૨. વાસ્તુ (મકાન)નાં નિમિત્તથી, ૩. શરીરનાં નિમિત્તથી, ૪. ઉપધિનાં નિમિત્તથી. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ક્રોધોત્પત્તિનું કારણ જાણવું જોઈએ. આ પ્રમાણે માન, માયા અને લોભની ઉત્પત્તિનાં કારણને માટે પણ અહીં ચાર-ચાર દંડક જાણવાં જોઈએ. (ક) દસ કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે, જેમકે ૧. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ-સ્પર્શ-રસ-રુપ અને ગંધનું અપહરણ કર્યું હતું. - ૨. અમુક પુરુષે મારા માટે અમનોજ્ઞ શબ્દ -યાવત્ગંધ ઉપલબ્ધ કર્યા હતા. ૩. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ -યાવગંધનું અપહરણ કરે છે. ૪. અમુક પુરુષે મારા માટે અમનોજ્ઞ શબ્દ -યાવત્- ગંધ ઉપલબ્ધ કરે છે. For Private Personal Use Only ૫. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ યાવત્ગંધનું અપહરણ કરશે. www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy