SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬. સોતિક્રિયવર્ક્સ, ૧૦. વિઢિયવડ્યું, ૯. શ્રોત્રેન્દ્રિયાવરણ, ૧૦. ચક્ષુરેન્દ્રિયાવરણ, ११. घाणिंदियवझं, १२. जिभिदियवझं, ૧૧. ધ્રાણેન્દ્રિયાવરણ, ૧૨. જીહેન્દ્રિયાવરણ, ? રૂ. સ્થવર્ક્સ, ૨૪. પુરિસરેવન્ને ! ૧૩. સ્ત્રીવેદાવરણ, ૧૪. પુરુષવેદાવરણ. एवं एएणं कमेणं चउकएणं भेएणं-जाव-पज्जत्त આ પ્રમાણે આજ ક્રમથી ચારે ભેદો (સૂક્ષ્મ, બાદર बायर-वणस्सइकाइया चोइस कम्मपयडीओवेदेति। અને તેના પર્યાપ્તા અપર્યાપ્ત)થી યુક્ત પર્યાપ્તબાદર વનસ્પતિકાયિક સુધી ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન - વિયા. સ. ૩ ૩/૨, ૩, ૨, ૩૭-૬૬ કરે છે. ૧૨, ગળતર વવનકા-જિવિાણુ સ્મપરિવેબસાત્તિ ૯૨. અનન્તરો પપન્નક એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં वेयणपरूवण य સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ : प. अणंतरोववन्नग-सुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને कम्मपयडीओ पण्णत्ताओ? કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा ! अट्ठ कम्मपयडीओ पण्णत्ताओ, तं जहा- ઉ. ગૌતમ ! તેની આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, જેમકે૨. નાણાવરન્નેિ –ગાવ- ૮, સંતરાર્થો ૧. જ્ઞાનાવરણીય -વાવ- ૮. અંતરાય. प. अणंतरोववन्नग-बायर-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અનન્તરો૫૫ન્નક બાદર પૃથ્વીકાયિક कम्मपयडीओ पण्णत्ताओ? જીવને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा! अट्ठ कम्मपयडीओपण्णत्ताओ, तं जहा- ઉ. ગૌતમ ! તેને આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, જેમકે૨. ના વિરબિન્ને ગાવ- ૮, અંતરાયે ! ૧. જ્ઞાનાવરણીય -ચાવતુ- ૮. અંતરાય. एवं-जाव- अणंतरोववन्नग-बायर-वणस्सइकाइय આ પ્રમાણે અનન્તરોપપન્નક બાદર વનસ્પતિકાયિક ત્તિ સુધી કર્મ પ્રકૃતિઓ જાણવી જોઈએ. प. अणंतरोववन्नग-सुहुम-पूढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અનન્તરો૫૫ન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ कम्मपयडीओ बंधंति ? કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा! आउयवज्जाओसत्त कम्मपयडीओ बंधंति। ઉ. ગૌતમ ! તે આયુકર્મને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. एवं-जाव-अणंतरोववन्नग-बायर-वणस्सइकाइय આ પ્રમાણે અનન્તરો+પન્ક બાદર વનસ્પતિકાયિક ત્તિો સુધી બંધ કરે છે. अणंतरोववन्नग-सहम-पुढविकाइया णं भंते! कइ પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ कम्मपयडीओ वेदेति ? કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! चोद्दस कम्मपयडीओ वेदेति, तं जहा- ઉ. ગૌતમ ! તે ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જેમકે૨-૧૪. નાવરજિન્ન -ના-પુરિસરેવન્ના ૧-૧૪. જ્ઞાનાવરણીય -ચાવત- પુરુષવેદાવરણ. एवं-जाव-अणंतरोववन्नग-बायर-वणस्सइकाइय આ પ્રમાણે અનન્તરો૫૫ક બાદર વનસ્પતિકાય સુધી વેદન કરે છે. - વિચા. સ. રૂ ૩/૨, ૩, ૨, મુ. ૪-૬ ૦ ૧૩. ઉપરોવવનકુ-વિષ્ણુ-ર્મપરિસામણે વૈધ ૯૩. પરંપરોપપન્નકાદિ એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં वेयण परूवण य સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ : प. परंपरोववन्नग-अपज्जत्त-सुहुम-पुढविकाइयाणं પ્ર. ભંતે ! પરંપરોપપન્ક અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ (बंधंति, જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે અને તે કેટલી વેતિ) ? કર્મપ્રકૃતિઓ બાંધે છે અને વેદે છે ? : ત્તિો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy