SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ "जे वेयणासमए. न से निज्जरासमए, જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી અને जे निज्जरासमए, न से वेयणासमए।" જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી.” प. दं.१.नेरइयाणंभंते!जेवेयणासमएसेनिज्जरासमए પ્ર. ૬.૧. ભંતે ! જે નૈરયિક જીવોનો વેદનાનો સમય जे निज्जरासमए से वेयणासमए? છે શું તેજ નિર્જરાનો સમય છે અને જે નિર્જરાનો સમય છે શું તેજ વેદનાનો સમય છે ?” ૩. નયમ ! રૂઠે સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. g, સે પણ અંતે ! પુર્વ યુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “नेरइयाणं जे वेयणासमए न से निज्जरासमए, जे જે વેદનાનો સમય છે તેજ નિર્જરાનો સમય નથી निज्जरासमए न से वेयणासमए ?" અને જે નિર્જરાનો સમય છે તેજ વેદનાનો સમય નથી ?” उ. गोयमा ! नेरइया णं जं समयं वेदेति, णो तं समयं ગૌતમ ! નૈરયિક જીવ જે સમયમાં વેદન કરે છે, નિન્નતિ, તે સમયમાં નિર્જરા કરતા નથી, जं समयं निज्जरेंति, नो तं समयं वेदेति, જે સમયમાં નિર્જરા કરે છે, તે સમયમાં વેદન अन्नम्मि समए वेदेति, अन्नम्मि समए निज्जरेंति, કરતા નથી. અન્ય સમયમાં તે વેદન કરે છે અને અન્ય સમયમાં જ નિર્જરા કરે છે, अन्ने से वेयणासमए, अन्ने से निज्जरासमए। તેની વેદનાનો સમય બીજો છે અને નિર્જરાનો સમય બીજો છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “जेवेयणासमएनसे निज्जरासमए,जेनिज्जरासमए જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી અને न से वेयणा समए।" જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી.” ટું. ૨-૨૪. pલે -ખાર્વિ- રેણિયા દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. - વિચા. સ. ૭, ૩. ૨, . ૨૦-૨૨ ૨૬. તિત્રિવેવાય એવા નિરાકુ ખેતર થકવીસલેંડણવું ૨૬. ત્રિકાળની અપેક્ષાએ વેદના અને નિર્જરામાં અંતર અને य परूवर्ण ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. से नूणं भंते ! जं वेदेंसु तं निजरिंसु, जं निज्जरिंसु પ્ર. ભંતે ! જે કર્મોનું વેદન કરી લીધું શું તેણે તે કર્મોની तं वेदेंसु? નિર્જરા કરી લીધી અને જે કર્મોની નિર્જરા કરી લીધી શું તેનું વેદન કરી લીધું? उ. गोयमा ! णो इणढे समठे। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - __ “जं वेदेंसु नो तं निज्जरेंसु, जं निज्जरेंसु नो तं જે કર્મોનું વેદન કરી લીધું તેની નિર્જરા કરી નથી વેલેંસુ?” અને જે કર્મોની નિર્જરા કરી લીધી તેનું વેદન કરતા નથી ?” उ. गोयमा ! कम्मं वेदेंसु, नो कम्मं निजरिंसु । ઉ. ગૌતમ ! વેદન કર્મનું થાય છે અને નિર્જરા નોકર્મની થાય છે. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy