SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અધ્યયન ૧૯૧ ૩. ગોયમાં ! — વેTI, જે ક્યું નિમ્બરના ઉ. ગૌતમ ! વેદના કર્મ છે અને નિર્જરા નોકર્મ છે, से तेणटठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "जा वेयणा न सा निज्जरा, जानिज्जरा न सा જે વેદના છે તે નિર્જરા કહી શકાતી નથી અને વેયT જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી.” प. द.१.नेरइयाणं भंते ! जा वेयणा सा निज्जरा, जा પ્ર. ૮,૧. ભંતે! શું નૈરયિકોની જે વેદના છે તેને નિર્જરા निज्जरा सा वेयणा? કહી શકાય છે અને જે નિર્જરા છે તેને વેદના કહી શકાય છે ? उ. गोयमा ! णो इणढे समढें । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणढेणं भंते ! एवं बुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – "नेरइयाणं जा वेयणा न सा निज्जरा, जा निज्जरा અનૈરયિકોની જે વેદના છે તે નિર્જરા કહી શકાતી ન સા વેચT?” નથી અને જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી ?” उ. गोयमा ! नेरइयाणं कम्मं वेयणा. णो कम्मं निज्जरा। ઉ. ગૌતમ ! નૈરયિક કર્મની વેદના કરે છે અને નોકર્મની નિર્જરા કરે છે. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “नेरइयाणं जा वेयणा न सा निज्जरा, जा निज्जरा અનૈરયિકોની જે વેદના છે તે નિર્જરા કહી શકાતી ન સ વેયT (” નથી અને જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી.” -૨૪. વેિ નવ-મણિયાળો ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. - વિચા. સ. ૭, ૩. રૂ, મુ. ૨૦-૧૨ ર૧. વેવાનિર્જરાપણુપુત્તે વીસતંડપણુપ- ૨૫. વેદના અને નિર્જરાનાં સમયમાં પૃથકત્વ અને ચોવીસ દંકડકોમાં પ્રરુપણ : प. से गुणं भंते ! जे वेयणासमए से निज्जरासमए, जे પ્ર. ભંતે ! વાસ્તવમાં જે વેદનાનો સમય છે શું તેજ निज्जरासमए से वेयणासमए ? નિર્જરાનો સમય છે અને જે નિર્જરાનો સમય છે તેજ વેદનાનો સમય છે ? ૩. સોયમા ! નો રૂઢેિ સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केपट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – "जेवेयणासमएनसेनिज्जरासमए,जेनिज्जरासमए જે વેદનાનો સમય છે તે નિરાનો સમય નથી અને ન સે વેચાસમg?” જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી ? उ. गोयमा! जं समयं वेदेति, नो तं समयं निज्जाति, ગૌતમ ! જે સમયમાં વેદે છે. તે સમયમાં નિર્જરા કરતા નથી. जं समयं निज्जरेंति, नो तं समयं वेदेति, જે સમયમાં નિર્જરા કરે છે, તે સમયમાં વેદન अन्नम्मि समए वेदेति, अन्नम्मि समए निज्जरेंति, કરતા નથી, પણ અન્ય સમયમાં વેદન કરે છે અને અન્ય સમયમાં જ નિર્જરા કરે છે. अन्ने से वेयणासमए, अन्ने से निज्जरासमए । (કારણ) વેદનાનો સમય બીજો છે અને નિર્જરાનો સમય બીજો છે. से तेणटठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy