SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૫ १७. तिरिक्खजोणियाणं दुक्ख वण्णणं ૧૭. તિર્યંચયોનિઓનાં દુઃખોનું વર્ણન : पुवकम्मोदयोवगया पच्छाणसएण डज्झमाणा जिंदंता પૂર્વે કરેલા કર્મોનાં ઉદયથી તિર્યંચ આદિ કુયોનિયોમાં पुरेकडाई कम्माइं पावगाई तहिं तहिं तारिसाणि ગમન કરવાની પરિસ્થિતિમાં મૂકાયેલ તે નારકી જીવો ओसण्णचिक्कणाई दुक्खाई अणुभवित्ता तओ य પશ્ચાત્તાપની અગ્નિથી સંતપ્ત થઈને પોતે પૂર્વાચરિત आउक्खएणं उध्वट्टिया समाणा बहवे गच्छंति પ્રાણાતિપાતાદિક પાપકર્મોની આ પ્રમાણે નિંદા કરતા तिरियवसहिं, તે નારકી જીવો રત્નપ્રભા આદિ તે નરકોમાં તે-તે નરકભોગ્ય અતિશય દુર્ભેદ્ય દુઃખો ભોગવીને નરકમાંથી આયુષ્યનો ક્ષય કરી બહાર નિકળે છે. ત્યારબાદ તેમનામાંથી ઘણા ખરા નારકી જીવ તિર્યંચયોનિમાં જાય છે. दुक्खुत्तरंसुदारुणंजम्म-मरण-जरा-वाहि परियट्टणारहट्ट- તે યોનિ દુ:ખોના પ્રકર્ષવાળી છે; અત્યન્ત દારૂણ-ભયંકર जल-थल-खहयर परोप्पर-विहिंसण पवंचं । છે. જન્મ, મરણ, જરા અને વ્યાધિઓની ફરી-ફરીને પ્રાપ્તિ થવાને કારણે રહેંટ જેવી છે. જેમાં પરસ્પર જળચર, સ્થળચર અને નભચરોનાં વિવિધ પ્રકારનાં વિસ્તાર છે. એવી તિર્યંચયોનિને તેઓ પ્રાપ્ત કરે છે. इमं च जगपागडं वरागा दुक्खं पावेंति दीहकालं। . નીચે પ્રમાણેનાં સઘળા લોકોની નજરે પડે તેવા દુઃખો તિર્યંચ ગતિના જીવો અનંતકાળ સુધી ભોગવે છે. g. જિં તે ? પ્ર. તે દુઃખ કયા-કયા છે ? ૩. -તાણા-gઇ-વેચન-સMાર-મfa- ઉ. શીત-ઉષ્ણ- પિપાસાજનિત- સુધા પ્રતિકાર રહિત जम्मण-णिच्च भउब्विग्गवास-जग्गण वह बंधण દુ:ખ, વનમાં જન્મ થવાનું, વ્યાધ આદિ દ્વારા વધ, ताडण- अंकण-णिवायण-अट्ठिभंजण-नासाभेय નિરંતર ભયથી ઉદ્વિગ્ન રહેવાનું, નિદ્રા ન લઈ प्पहार-दूमण-छविच्छेयण अभिओग-पावण શકવાનું, વધજન્ય, દોરડાથી બાંધવાનું, માર મારવાનું, कसंकुसार निवाय-दमणाणि, वाहणाणि य । ડામ દેવાનું, ખાડામાં ફેંકવાનું, હાડકા તોડવાનું, નાક છેદવાનું, પ્રહારોથી તાબે થવાનું, શરીરના અવયવો કપાવાનું, ઈચ્છા ન હોય છતાં પણ માલિક ચાહે ત્યારે ગાડી આદિએ જોડાવાનું, ચાબુક, લાકડીને છેડે ચોડેલી અણીદાર ખીલી વડે માર ખાવાનું, અણી શરીરમાં ભોંકાવાથી દમનનું ભાર ઉપાડવાનું એ બધાં દુ:ખો તે ભોગવે છે. माया-पिइ-विप्पयोग-सोयपरिपीलणाणिय,सत्थs (આના સિવાય બીજા પણ દુઃખો સહન કરવા ग्गिविसाभिघाय-गल-गवलावलण-मारणाणि य, પડે છે.) માતા પિતાનો વિયોગનું દુ:ખ સહન गलजालुच्छिप्पणाणि य, पउलण-विकप्पणाणि य, કરવું અથવા કર્ણ નાસિકા વગેરેના છેદનથી પીડિત થવું, શસ્ત્ર-અગ્નિ વિષથી મરણ થવાનું, जावज्जीविग-बंधणाणि य, पंजरनिरोहणाणि य, ગલ અને જાળથી પોતાના સ્થાનેથી અલગ सयूहनिघाडणाणि य, કરવાનું, માછલા વગેરેને ગલકાંટા કે જાલમાં ફસાવીને પાણીમાંથી બાહર કાઢવાનું, અગ્નિમાં રંધાવાનું, દરેક અંગનું છેદાવાનું, જીવે ત્યાં સુધી દોરડા કે સાંકળ વડે બંધાવાનું, પિંજરામાં પૂરાવાનું, સમૂહમાંથી બહાર લઈ જવાનું, અગ્નિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy