SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. યમ! ઉં વ તો મંm ઉ. ગૌતમ ! આ પ્રમાણે ત્રીજો ભંગ થાય છે. pલે -- મારવા આ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી સર્વત્ર ત્રીજો सब्बत्थ वि तइओ भंगो। ભંગ સમજવો જોઈએ. gવે મvસવM -Mવિ- તેમrtવાળો આ પ્રમાણે મનુષ્યોનાં સિવાય વૈમાનિકો સુધી ત્રીજો ભંગ થાય છે. मणुस्साणं सब्वत्थ तइए-चउत्थो भंगों' મનુષ્યોનાં બધા સ્થાનોમાં ત્રીજા અને ચોથો ભંગ કહેવો જોઈએ. णवरं-कण्हपक्खिएसु तइओ भंगो। વિશેષ: કૃષ્ણપાક્ષિક મનુષ્યોમાં ત્રીજો ભંગ થાય છે. सब्वेसिं णाणत्ताइं ताई चेव । બધા સ્થાનોમાં નાનાત્વ(અલગ) પૂર્વવત સમજવું - વિ . સ. ૨૬, ૩, ૨, ૪. ૧ ૦-૧૬ જોઈએ. ૪૨. રાસડાકુ ગરિમા માધમેTI- ૪૨. ચોવીસ દંડકોમાં અચરિમોનાં આઠકર્મોનો બંધ ભંગ : 1. ૨. () અરિમે મેતે !ોરાવરબિન્ને પ્ર. ૬.૧.(૧)ભંતે ! શું અચરિમ નૈરયિકે જ્ઞાનાવરણીય कम्म-किं बंधी, बंधइ बंधिस्सइ -जाव-बंधी, न કર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતबंधइ, न बंधिस्सइ? બાંધેલ હતું, બાંધતો નથી અને બાંધશે નહિ ? ૩. યમ ! વે નવ પવિ ઉ. ગૌતમ ! જે પ્રમાણે પાપકર્મબંધનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કેહવુ જોઈએ. णवर-दं. २१. मणुस्सेसु सकसाईसु लोभकसाईसुय વિશેષ : દે. ૨૧. સકષાયી અને લોભકષાયી पढम-बिइया भंगा, મનુષ્યોમાં પ્રથમ અને બીજો ભંગ કહેવા જોઈએ. सेसा अट्ठारस चरमविहूणा तिण्णि भंगा, બાકીનાં અઢાર પદોમાં અંતિમ ભંગનાં સિવાય બાકીના ત્રણ ભંગ કહેવા જોઈએ. ૮. ૨૨-૨૪, સેસે તહેવ -ગાવ- માળિયા ૬.૨૨-૨૪. બાકીનાં પદોમાં વૈમાનિક સુધી પૂર્વવત જાણવા જોઈએ. (२) दरिसणावरणिज्ज पि एवं चेव गिरवसेसं । (૨) દર્શનાવરણીય કર્મનાં વિષયમાં પણ બધુ વર્ણન આ પ્રમાણે સમજવું જોઈએ. (३) वेयणिज्जे सब्वत्थ वि पढम-बिइया भंगा (૩) વેદનીય કર્મનાં વિષયમાં બધા સ્થાનોમાં -નવ-માળિયા વૈમાનિક સુધી પ્રથમ અને બીજો ભંગ કહેવા જોઈએ. णवरं-मणुस्सेसु अलेस्से, केवली, अजोगी य णत्थि । વિશેષ : અચરમ મનુષ્યોમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી હોતાં નથી. प. (४) अचरिमे णं भंते ! णेरइए मोहणिज्ज कम्म- પ્ર. (૪) ભંતે ! અચરમ નૈરયિકે શું મોહનીય કર્મ किं बंधी, बंधइ, बंधिस्सइ -जाव-बंधी, न बंधइ, न બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત-બાંધેલ बंधिस्सइ? હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? उ. गोयमा ! जहेव पावकम्मबंधपरूवणे तहेव णिर- ઉ. ગૌતમ ! જે પ્રમાણે પાપકર્મ બંધનાં વિષયમાં કહ્યું વહે નાર- હેમાળTI તે પ્રમાણે અહીં પણ સમસ્ત વર્ણન વૈમાનિકો સુધી કરવું જોઈએ. ૧. કૃષ્ણપાક્ષિકનાં સિવાય બધા બોલવાળા મનુષ્યોમાં ત્રીજો ચોથો ભંગ કહેલ છે. માટે અનન્તરો૫૫ન્નક મનુષ્ય તેજ ભવમાં મોક્ષ જઈ શકે છે અને તેના પૂર્ણ ભવમાં આયુષ્ય ન બાંધવાનો ચોથો ભંગ તેમાં ઘટિત થઈ જાય છે. આજ સૂત્ર પાઠનાં આધારે જન્મ નપુંસકની પણ મુક્તિ પ્રાપ્ત થવી સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy