SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૨૫ ૨ ૨૦ પંકિય-તિરિવર્ષનોળિયા, રૂ. 6ઠ્ઠાવવU ૮મ-તફય મંT| ૪. સમ્નમિત્તે તરૂચ-સત્યો મા ૬. સન્મત્તે ૬. , મfમfણવોદિયા, सुयणाणे, ओहिणाणे एएसु पंचसु वि पएसु बिइयविहूणा भंगा। सेसेसु चत्तारि भंगा। ૬. ૨૨. મy ગહ નીવાળા णवरं-५. सम्मत्ते, ६. ओहिएणाणे, आभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे एएसु बिइयविहूणा મંIT | सेसं तं चेव। दं. २२-२४. वाणमंतर, जोइसिय, वेमाणिया जहा असुरकुमारा। ૬. ના, ૭. જોકે ૮, મંતરાયે થાક નહીં णाणावरणिज्जं। - વિય. સ. ૨૬, ૩. ?, મુ. ૪૪-૮૮ ૪૨ગતરોવવMIT જવી હુ ધ - ૬. ૨૦. પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાં તથા ૩. કૃણ પાક્ષિકમાં પ્રથમ અને તૃતીય ભંગ પ્રાપ્ત થાય છે. ૪. સમ્યગૂ મિથ્યા દૃષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. ૫. સમ્યકત્વ, ૬. જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ પાંચ પદોમાં બીજા ભંગને છોડીને બાકી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધા સ્થાનોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. દ. ૨૧. મનુષ્યોનું વર્ણન ઔધિક જીવોના સમાન છે. વિશેષ : આનાં ૫. સમ્યકત્વ ૬. ઔધિક જ્ઞાન (જ્ઞાન સામાન્ય) આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ પદોમાં બીજા ભંગને છોડીને બાકી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધા સ્થાનોમાં પૂર્વવત જાણવું જોઈએ. ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું વર્ણન અસુરકુમારોનાં સમાન છે. . નામકર્મ, ૭. ગોત્રકર્મ અને ૮. અંતરાય કર્મનું (બંધ સંબંધી વર્ણન) જ્ઞાનાવરણીય કર્મનાં સમાન સમજવું જોઈએ. ૪૧. અનન્તરોપપન્નક ચોવીસ દંડકોમાં આઠ કર્મોનો બંધ ભંગ : જે પ્રમાણે પાપકર્મનાં વિષયમાં કહ્યું છે તે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનાં વિષયમાં પણ દંડક કહેવા જોઈએ, આ પ્રમાણે આયુકર્મને છોડીને અંતરાયકર્મ સુધી દંડક કહેવા જોઈએ. પ્ર. તે ! શું અનન્તરોપપન્નક નૈરયિકે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! તેણે આયુકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. આ એક ત્રીજો ભંગ છે. ભંતે! શું સલેશી અનન્તરોપપન્નક નૈરયિકે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત- બાંધેલા હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? जहा पावे तहा णाणावरणिज्जेण वि दंडओ, एवं आउयवज्जेसु -जाव- अंतराइए दंडओ। प. अणंतरोववण्णए भंते ! णेरइए आउयं कम्मं किं વંધી, વંધ, વંથસ -નવ-વંધી, ન વંધ, ન बंधिस्सइ? ૩. યમ! વંધી, ન વંધ, વંધરસ | एगो तइओ भंगो। सलेस्सेणंभंते! अणंतरोववण्णएणेरइए आउयं कम्मकिं बंधी, बंधइ, बंधिस्सइ -जावबंधी, न बंधइ, न बंधिस्सइ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy