SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨૪ ૬. ૩. મોયમા ! ચત્તરિ મંગા । તું સત્ય. -?? वि नेरइयाणं चत्तारि भंगा । ૬. . . . નેરહ મંતે ! આવયં મ્મ- િવંધી, વંધર, વંધિસ્તર -ખાવ- વંધી, ન વંધર, ન વંધિસફ ? ૩. णवरं - २. कण्हलेस्से, ३. कण्हपक्खिए य पढमતયા મંગા, ૪. સમ્મામિત્તે તતિય-૨ઽત્યા । ૐ. ૨. મનુમારે વ જેવ, णवरं - कण्हलेस्से वि चत्तारि भंगा भाणियव्वा । सेसं जहा नेरइयाणं । વં. રૂ-??. વૅ -ખાવ- ળિયકુમારાખં । दं. १२. पुढविकाइयाणं सव्वत्थ वि ४-११. चत्तारि મંગ वरं कण्हपक्खिए पढम - तइया भंगा । २. तेउलेस्से पुढविकाइयाणं भंते ! आउयं कम्मंવિ વંધી, વંધર, વંધિસ્તર -ખાવ-બંધી, ન વંધર, ન बंधिस्सइ ? ગોયમા ! બંધી, ન બંધ, વંધિસ્તર છો તો મો सेसेसु सव्वेसु चत्तारि भंगा । दं. १३, १६. एवं आउकाइय-वणस्सइकाइयाण वि निरवसेसं । दं. १४. १५. तेउकाइय-वाउकाइयाणं सव्वत्थ ?-?? વિ ૧૪મ-તયા મંગા . ૧૭-૧૧. બેયિ, તેયિ, પરિરિયાળ વિ सव्वत्थ वि १-५/७-११ पढम तइया भंगा। णवरं - ५. सम्मत्ते ६. नाणे आभिणिबोहियनाणे सुयणाणे ततियो भंगो । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવમાં આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બધા સ્થાનોમાં નૈરયિકનાં ચારેય ભંગ કહેવા જોઈએ. પ્ર. વિશેષ : ૨. કૃષ્ણલેશી અને ૩. કૃષ્ણપાક્ષિક નૈરયિક જીવમાં પહેલો અને ત્રીજો ભંગ તથા ૪. સમ્યગ્મિથ્યા દૃષ્ટિમાં ત્રીજો અને ચોથો ભંગ હોય છે. નં.૨. અસુરકુમારમાં પણ આ પ્રમાણે કહેવુ જોઈએ. વિશેષ : કૃષ્ણલેશી અસુરકુમારમાં ચારેય ભંગ કહેવા જોઈએ. બાકી બધા સ્થાનોમાં નૈરયિકનાં સમાન કહેવા જોઈએ. દં.૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધી કહેવુ જોઈએ. નં.૧૨. પૃથ્વીકાયિકોનાં બધા સ્થાનોમાં ચારે ભંગ હોય છે. વિશેષ : કૃષ્ણપાક્ષિક પૃથ્વીકાયિકમાં પહેલો અને ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. ૨. ભંતે ! તેજોલેશી પૃથ્વીકાયિક જીવે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! તેજોલેશી પૃથ્વીકાયિક એ આયુકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. આ ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધા સ્થાનોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. નં.૧૩,૧૬. આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં વિષયમાં પણ બધુ કહેવુ જોઈએ. દં.૧૪-૧૫. તેજસ્કાયિક અને વાયુકાયિક જીવોના બધા સ્થાનોમાં પ્રથમ અને તૃતીય ભંગ પ્રાપ્ત થાય છે. ૬.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવોનાં બધા સ્થાનોમાં પ્રથમ અને ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. વિશેષ : આનાં ૫. સમ્યક્ત્વ, ૬. જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ હોય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy