SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય અધ્યયન ૧૪૬૫ २. अट्ठिथंभ समाणे माणमणुपविठे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ, ३. दारूथंभ समाणे माणमणुपविढे कालं करेइ मणुस्सेसु उववज्जइ, ४. तिणिसलता थंभसमाणे माणमणुपविढे जीवे कालं करेइ देवेसु उववज्जइ। () વારિ તળT TUITI, તે નહીં . વંસમૂત્રોત પણ, २. मेंढविसाणकेतणए, . ગોમુત્તિવેતા, ૪. ગવદળિય તUTTI एवामेव चउबिहा माया पण्णत्ता, तं जहा . વંસીમૂત સમાજ –ગાવ૪. કવયિ હેતસિT | १. वंसीमूलकेतणासमाणं मायमणुपविढे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, मेंढविसाणकेतणासमाणं मायमणुपविठे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ, ३. गोमुत्ति केतणासमाणं मायमणुपविढे जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ, ४. अवलेहणिय केतणा समाणं मायमणुपविढे जीवे ત્નિ કરે તેનું વર્લગ્ન (૫) વત્તારિ વત્યા પછU/ત્તા, તે નહીં ૨. વિમિરાજરત્તે, ૨. દરરજો, રૂ. વંનપરા રસ્તે, ૪. દર્વિરારજો ! एवामेव चउबिहे लोभे पण्णत्ते, तं जहा ૨. અસ્થિસ્તંભ-સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. ૩. કાષ્ટ સ્તંભ-સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. તિનિસલતા સ્તંભ સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. (ગ) વક્ર પદાર્થ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. વાંસની જડનું વક્રપણું, ૨. ઘેટાના શિંગડાની સમાન વક્રપણું, ૩. ગોમૂત્રિકા સમાન વક્રપણું, ૪. વાંસની છાલનું જેવું વક્રપણું. આ પ્રમાણે માયા પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. વાંસની જડ સમાન -જાવત૪. વાંસની છાલ સમાન. ૧. વાંસની જડ સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. ઘેટાના શિંગડાની સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. ૩. ગૌમૂત્રિકાનાં સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. વાંસની છાલનાં સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. (ઘ) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કૃમિકનાં રંગથી રંગાયેલ, ૨. કર્દમનાં રંગથી રંગાયેલ, ૩. ખંજનનાં રંગથી રંગાયેલ, ૪. હળદરનાં રંગથી રંગાયેલ. આ પ્રમાણે લોભ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કૃમિનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન ભાવતુ૪. હળદરનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન. ૧. કૃમિનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. વિનિરરત્તવત્યસમાજે -ગાવ૪. દ્વિરાજરત્તવત્યસમાજે ! १. किमिरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy