SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭૪ २६. पावपरामरिसग मुसावाई “મેવ પંપમાળા-મહિત-સૂરે ય સાદિંતિ થાય ।" “સમય-પતય-રોહિણ્ ય સાહિતિ વાળુરાળ ।” “ तित्तिर- वट्टग लावके य कविंजल-कवोयगेय साहिति સાડીમાં ।” “ક્ષસ-માર-અમે ય સાહૃિતિ મસ્જીિયાનું ।” #संखके खुल्लए य साहिंति मगराणं ।” " अयगर-गोणस - मंडलि- दव्वीकरे मउली य साहिति વાજીવીમાંં ।” “ોહા-મેદા-સત્ત્તા-સરકો ય સાહિંતિ જુદ્ધાળું ” “નાયડુજી-વાનરને ય સાદિંતિ પાસિયાળ ।” “મુ-વરદિળ-મયાસાજી-ોજી-હંસવ્વુ, સારસે ય साहिति पोसगाणं ।" “વદ-બંધ-નાયાં ૬ મદિંતિ મિયાાં ' “ધા-ધન-વિજપ ય સાદિંતિ તરાળું ।' “માર-નાર-પળે ય સાદિંતિ શરિયાળું ” “पारघाइय-पंथघाइयाओ य साहिंति गंठिभेयाणं ।" “ कयं च चोरियं साहिंति नगरगोत्तियाणं ।" “જીંછ-નિર્જા છળ-ધમળ-જૂદા-પોસા-વળद्रवण वाहणाइयाई साहिंति बहूणि गोमियाणं ।” Jain Education International For Private ૨૬. દ્રવ્યાનુયોગ ભાગ-૩ પાપનું પરામર્શ આપનાર મૃષાવાદી : આ પ્રમાણે "સ્વ-પરનું અહિત કરનાર મૃષાવાદીજન ઘાતકો ને ભેંસ અને સૂવર બતાડે છે. સસલાં, મૃગ અને રોહિષ-રોઝ વાઘરી આદિ મૃગઘાતકોને બતાવે છે. તેતર, બટેરપક્ષીઓ, લાવા પક્ષીઓ, કપિંજલો અને કબૂતર આદિ પક્ષીઓ પારધીઓને બતાવી દે છે. માછીમારોને માછલીઓ, મગરો અને કાચબા જે જળાશયોમાં હોય તે બતાવી દે છે. ધીવરોને શંખ, શંખકા અને કોઠીઓનાં સ્થાનો બતાવી દે છે. સાંપ પકડનારને અજગર, ગોણસ, મંડલી, દર્વીકર તેમજ ફણ ફેલાવનાર અને ન ફેલાવનાર સર્પનાં નિવાસ સ્થાનો બતાવી દે છે. ઘો, સહેલી, સીસોલીયા, શરટક, કાચડાં વગેરે જીવો શિકારીઓને બતાવી દે છે. ગજ આદિ પકડનારાને હાથીઓ તથા વાનરોના સમૂહને બતાવી દે છે. પક્ષીઓને પાળનારને પોપટ, મોર, મૈના, કોયલ, હંસના ટોળા તેમજ સારસપક્ષીઓને બતાવી દે છે. પશુપાલકોને વધ, બંધ અને યાતના આપવાના ઉપાય બતાવે છે. ચોરોને ધન, ધાન્ય, ગાય, બૈલ અને ઘેટાંઓની ચોરી કરવાની પ્રેરણા આપે છે. ગુપ્તચરોને ગ્રામ, નગર, આકર અને પત્તન આદિ વસ્તીઓ તેમજ તેમના ગુપ્ત રહસ્ય બતાવે છે. જે ગ્રંથિભેદક (જેબકતરા) ચોરીનો માલ ખાનાર હોય તેને માર્ગમાં લૂંટી લેનારની શિખામણ આપે છે. નગ૨૨ક્ષકોને કોટવાલ આદિને થયેલ ચોરીનો ભેદ બતાવે છે. ગોવાળોને તેઓ ગાય આદિનાં શરીર પર ડામ દેવા માટે, વંધ્યા કરવાને માટે, તેમનાં શરીરમાં હવા ભરવાને માટે, દોહવાને માટે, પોષણ કરવાને માટે, જવ આદિ ખવડાવીને પુષ્ટ કરવાને માટે, વાછરડાને પોતાનું સમજીને ધવરાવવા માટે, દોવાને વખતે દોરડા વડે પગ આદિ બાંધવાને માટે, વાહને જોડવાને માટે વગેરે અનેકાનેક પાપપૂર્ણકાર્ય કહે છે અથવા શીખવાડે છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy