________________
આશ્રવ અધ્યયન
૧૩૭૫
“ધાતુ-મળિ-સિઝ-વત્રિ-પરેચ સહિતિ મારીf ” ખાણોનાં માલિકોને લોખંડ આદિ ધાતુઓ, મણીઓ,
પથ્થરો, પ્રવાલો અને રત્ન આદિનાં ઉત્પત્તિ સ્થાનો
બતાવે છે. “પુર્ણવિહિં શસ્ત્રવિષ્ટિ સર્દિતિ માથિ ”
માળીઓને પુષ્પની જાતિ તથા ફળનીજાતિ બતાવે છે. “अग्घमहुकोसए य साहिति वणचराणं ।”
વનમાં ફરનાર ભીલોને મધ અથવા મધપુડો બતાવે છે
અને મધનું મૂલ્ય પણ બતાવે છે. जंताई विसाइं मूलकम्मं आहे वण-आविंधण- તેલ આદિ પીલવાનાં ઘાણી આદિ યંત્રોને, પ્રાણ હરી आभिओग-मंतोसहिप्पओगे चोरिय-परदारगमण- લેનાર તાલપુટ વિષોને, ગર્ભઘાતન આદિ રૂપ મૂલ बहुपावकम्मकरणं उक्खंधे गामघाइयाओ वणदहण- કર્મને, દોષશાંતિ માટે સ્નાન કર્મ આદિને, આક્ષેપણतलागभेयणाणि बुद्धिविसविणासणाणि वसीकरण-माइयाई નગરાદિમાં ક્ષોભ ઉત્પન્ન કરવા માટે, મંત્ર પ્રયોગ વડે भय-मरण-किलेस-दोस-जणणाणि भावबहुसंकिलिट्ठ
ધનાદિનું હરણ કરવા માટે, વશીકરણ મંત્ર અને ઔષધિ मलिणाणि भूयघाओवघाइयाइंसच्चाई विताइं हिंसकाई
પ્રયોગોને, ચોરી, પરદારગમન આદિ ઘણા પાપકર્મો वयणाइं उदाहरंति।
કરવાને, ધાડ પાડવાના કાર્યને, ગ્રામ ભાંગવારૂપ
દુષ્કૃત્યને, જંગલોમાં આગ લગાડવાના તથા જળાશયોને - પપલ્સ. મ. ૨, મુ. ૬૪-૬
તોડી પાડવાના દુષ્કૃત્યોને, મંત્ર આદિનાં પ્રયોગથી પારકાની બુદ્ધિને, શબ્દાદિક પાંચે ઈન્દ્રિયોને, પોતાને વશ કરી લેવા રૂપ દુષ્કૃત્યોને, ભય, મરણ, કલેશ, ઉદ્વેગ આદિ ઉત્પન્ન કરનાર, અત્યંત સંફિલષ્ટ અધ્યવસાયથી મલિન થયેલ પ્રાણીઓનો સાક્ષાત્ ઘાત કરનાર હોવાથી અસત્ય રૂપ વચનો તેને કોઈ પૂછે કે
ન પૂછે છતાં પણ બોલ્યા કરે છે. २७. असमिक्खिय भासी मुसावाई
૨૭. અવિચારિત ભાષી મૃષાવાદી : पुट्ठा वा अपुट्ठा वा परतत्तियवावडा य असमिक्खिय- જે બીજા લોકોને પીડા આપવામાં પ્રવૃત્ત હોય, વિચાર भासिणो उवदिसंति सहसा -
કર્યા વિના બોલ્યા કરે તેમજ તેઓ વિના કારણ બીજા
લોકોને અકસ્માત એમ કહે છે કે“ડર્ટી નો નવય ઝંતુ ”
તમે ઊંટોનું, બળદોનું તથા રોઝોનું દમન કરો – “परिणयवया अस्सा-हत्थी-गवेलग-कुक्कडा य किज्जंतु- યુવાન ઘોડા, હાથી, ઘેટા, કૂકડા આદિ તમે જાતે ખરીદો किणावेह य विक्केह।"
અને બીજા પાસે ખરીદ કરાવો અને વેચી નાંખો. “पयह यसयणस्स देह पिय यदासि-दास भयग-भाइल्लगा રાંધવા યોગ્ય વસ્તુઓને રાંધો, સગાં-સંબંધીને ભોજનમાં य सिस्सा य पेसकजणो-कम्मकरा य किंकरा य एए सयण પીરસોમદિરા આદિનો પાન કરો, તમારા દાસી, દાસ, રિના ૨ નં અતિ ”
ભૂત્ય, ભાગીદાર, શિષ્યજન, શ્રેષ્યકજન, કર્મકકિંકર અને સ્વજન પરિજન ક્યા કારણે બેઠા છે ? તે ભરણ
પોષણ કરવા યોગ્ય છે અને પોતાનું કામ કરે” મારિયા રે વારેz í !”
તમારી ભાર્યા કેમ નવરી બૈઠી છે. “गहणाई वणाई खेत्त-खिल-भूमि-वल्लराई उत्तणगण- ગહન વનો, ખેતરો, વગર ખેડેલ ભૂમિ, વલ્લરો જે ઘાસ संकडाई डझंतु सूडिज्जंतु य रूक्खा।"
આદિથી છવાયેલ છે તેમાં આગ લગાડીને તે જમીનને સાફ કરાવો, જેટલા વૃક્ષો છે તેમને જડમૂળમાંથી ઉખેડી નાંખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org