SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं जहा आहारूदेसए वणस्सइकाइयाणं आहारो तहेव-जाव-सब्बप्पणयाए आहारमाहारेंति। णवर-नियमा छदिसिं । सेसं तं चेव। ૨૧. િતારેप. तेसि णं भंते! जीवाणं केवइयं कालं ठिई पन्नत्ता? ૩. સોયમા ! નહour સંતોમુદ્દત્ત, उक्कोसेणं दस वाससहस्साई । ३०. समुग्घायदारंप. तेसि णं भंते ! जीवाणं कइ समुग्घाया पन्नत्ता ? ૩. કોચમા ! તો સમુઘારા નિત્તા, તેં નઈ - ૨. વેચનસમુદા, २. कसायसमुग्घाए, રૂ. મારતિય સમુરાઈ / प. ते णं भंते ! जीवा मारणंतियसमुग्घाए णं किं समोहया मरंति, असमोहया मरंति? उ. गोयमा ! समोहया वि मरंति, असमोहया वि मरंति। જેમ(પ્રજ્ઞાપના સુત્રના અઠ્યાવીસમાં પદનાં) આહાર ઉદેશકમાં વનસ્પતિકાયિક જીવોનાં આહારનાં માટે કહ્યું તે પ્રમાણે વાવ- સર્વાત્મના આહાર કરે છે. વિશેષ: તે નિયમથી છ દિશાઓથી આહાર કરે છે. બાકી વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. ૨૯, સ્થિતિ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની કહી છે. ૩૦. સમુદ્યાત દ્વાર : પ્ર, ભંતે ! તે જીવોનાં કેટલા સમુદૂધાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! ત્રણ સમુદ્દાત કહ્યા છે, જેમકે - ૧. વેદના સમુધાત, ૨. કષાય સમુઠ્ઠાત, ૩. મારણાન્તિક સમુધાત. પ્ર. ભંતે ! તે જીવ મારણાન્તિક સમુદ્યાત દ્વારા સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે? ઉ. ગૌતમ ! તે સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મટે છે. ૩૧. ચ્યવન (ઉદવર્તન) દ્વાર : પ્ર. ભંતે ! તે (ઉત્પલનાં) જીવ ઉદ્વર્તિત અર્થાત્ મરીને ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? કે દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! જેમ (પ્રજ્ઞાપના સૂત્રનાં છા) વ્યુત્કાન્તિ પદનાં ઉદ્દવર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિકોનું વર્ણન છે તેનાં અનુસાર કહેવું જોઈએ. ૩૨. પૂર્વોત્પન્ન દ્વાર : પ્ર. ભંતે! બધા પ્રાણી, બધા ભૂત, બધા જીવ અને બધા સત્વ ઉત્પલનાં મૂળરુપમાં, ઉત્પલનાં કંદરુપમાં, ઉત્પલનાં નાલરુપમાં, ઉત્પલનાં પત્રરુપમાં, ઉત્પલનાં કેસર રુપમાં, ઉત્પલની કર્ણિકાનાં રૂપમાં અને ઉત્પલનાં થિભુક રુપમાં પૂર્વે ઉત્પન્ન થઈ ચુક્યા ૩૨. વન (૩ ) સારप. तेणं भंते! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जति ? किं नेरइएसु उववज्जति ? तिरिक्खजोणिएसु उववज्जति ? मणुस्सेसु उववज्जति? देवेसु उववज्जति ? उ. गोयमा ! एवं जहा वक्कतिए उबट्टणाए वणस्सइकाइयाणं तहा भाणियब्बं । ३२. उववन्नपुब्बत्त दारंप. अह भंते! सव्वपाणा, सब्वभूया, सव्वजीवा, सव्वसत्ता उप्पलमूलत्ताए, उप्पलकंदत्ताए, उप्पलनालत्ताए, उप्पलपत्तत्ताए, उप्पलकेसरत्ताए, उप्पलकण्णियत्ताए, उप्पलथिभुगत्ताए उववन्नपुवा ? ૧. વકર્કતિ અધ્યયનમાં જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy