SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. 3 ___ प. केरिसए णं भंते ! तिरिक्खजोणिए उक्कोसका- પ્ર. ભંતે ! ક્યા પ્રકારના તિર્યંચયોનિક ઉત્કૃષ્ટકાળની लठिईयं आउयं कम्मं बंधइ? સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે ? उ. गोयमा ! कम्मभूमए वा कम्मभूमगपलिभागी वा ઉ. ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિજ સદશ, સંજ્ઞી सण्णीपंचेंदिए सव्वाहिं पज्जत्तीहिंपज्जत्तएसागारे પંચેન્દ્રિય, સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત, સાકારો:जागरे सुत्तोवउत्ते मिच्छद्दिट्ठी परमकण्हलेस्से યોગયુક્ત, જાગૃત, શ્રતમાં ઉપયોગવંત, મિથ્યાદૃષ્ટિ, उक्कोससंकिलिट्ठ परिणामे एरिसए णं गोयमा ! પરમકૃષ્ણલેશ્યાયુક્ત અને ઉત્કૃષ્ટ સંકિલષ્ટ तिरिक्जोणिए उक्कोसकालठिईयं आउयं कम्म પરિણામવાળા હે ગૌતમ ! એવા તિર્યંચયોનિક વંધા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે. प. केरिसएणं भंते ! मणूसे उक्कोसकालठिईयं आउयं પ્ર. ભંતે ! ક્યા પ્રકારનાં મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની कम्मं बंधइ? સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે ? उ. गोयमा! कम्मभूमगे वा कम्मभूमगपलिभागी वा ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિનાં સંદેશ -યાવત-जाव- सुत्तोवउत्ते सम्मद्दिट्ठी वा, मिच्छद्दिट्ठी શ્રુતમાં ઉપયોગવંત, સમ્યગુદષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ वा, कण्हलेस्सेवा, सुक्कलेसेवा, णाणीवा, अण्णाणी કૃષ્ણલેશી કે શુક્લલશી, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ वा उक्कोससंकिलिट्ठपरिणामे वा तप्पाउग्गवि સંકિલષ્ટ પરિણામ યુક્ત કેતન્ત્રાયોગ્ય વિશુદ્ધયમાન सुज्झमाणपरिणामे वा एरिसए णं गोयमा! मणूसे પરિણામવાળા હોય, હે ગૌતમ ! એવા મનુષ્ય उक्कोसकालठिईयं आउयं कम्मं बंधइ। ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે. प. केरिसिया णं भंते ! मणूसी उक्कोसकालठिईयं પ્ર. ભંતે ! ક્યા પ્રકારની મનુષ્યાણી ઉત્કૃષ્ટકાળની आउयं कम्मं बंधइ? સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે ? उ. गोयमा ! कम्मभूमिगा वा, कम्मभूमगपलिभागी ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિજ સદશ -યાવતુवा -जाव- सुत्तोवउत्ता सम्मद्दिट्ठी सुक्कलेस्सा શ્રતમાં ઉપયોગવંત, સમ્યગુદૃષ્ટિ, શુક્લલેશ્યાવાળી तप्पाउग्गविसुज्झमाणपरिणामा, एरिसिया णं ત~ાયોગ્ય વિશુદ્ધયમાન પરિણામવાળી, હે गोयमा! मणुस्सी उक्कोसकालठिईयं आउयं कम्म ગૌતમ ! એવી મનુષ્યાણી ઉત્કૃષ્ટ કાળની વંધા સ્થિતિવાળી આયુકર્મને બાંધે છે. अंतराइयं जहा णाणावरणिज्ज। (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા)અંતરાયનાં બંધકનાં વિષયમાં - quUT. ૫. ૨૩, ૩. ૨, મુ. ૨૭૪૬-૬ ૭૫ રે જ્ઞાનાવરણીય કર્મનાં સમાન જાણવું જોઈએ. ૨૪૮. પિયુ મ મપયન ર્વિષ પ્રવ- ૧૪૮. એકેન્દ્રિય જીવોમાં આઠ કર્મપ્રકૃતિઓની સ્થિતિબંધનું પ્રરુપણ : प. १. एगिदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स પ્ર. ૧, ભંતે ! એકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મની મૂલ્સ લિં વંતિ? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स तिण्णि सत्तभागे ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણની સ્થિતિ બાંધે છે. २. एवं णिहापंचकस्स वि, देसण घउक्स्स वि। ૨. આ પ્રમાણે નિદ્રાપંચક અને દર્શન ચતુષ્કની પણ સ્થિતિ જાણવી જોઈએ. प. ३. एगिंदिया णं भंते ! जीवा सायावेयणिज्जस्स પ્ર. ૩. ભંતે ! એકેન્દ્રિય જીવ સાતવેદનીયકર્મની कम्मस्स किं बंधति? કેટલા કાળની સ્થિતિ બાંધે છે? કેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy