SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३९. तकराणं दुग्गइ परंपरा ૩૯, તસ્કરોની દુર્ગતિ પરંપરા : मयासंता पुणो परलोगसमावन्ना नरए गच्छंति, (જીવનનો અંત થતા) ચોર પરલોકને પ્રાપ્ત થઈ निरभिरामे अंगारपलित्तक-कप्प-अच्चत्थ सीयवेदन- નરકમાં ઉત્પન્ન થાય છે. આ નરક સુંદરતાથી રહિત अस्साउदिन्न सय य दुक्ख सय समभिदुए। છે અને આગથી બળતાં ઘરની સમાન અતિશય ઉષ્ણ વેદનાવાળા અથવા અત્યંત શીત વેદનાવાળા અને (તીવ્ર) અશાતાના વેદનીય કર્મની ઉદિરણાના કારણે સદા સેંકડો દુઃખોથી વ્યાપ્ત રહે છે. तओ वि उव्वट्टिया समाणा, पुणो वि पवज्जंति, (આયુષ્ય પૂર્ણ કર્યા બાદ) નરકથી ઊદ્દવર્તન કરીને तिरियजोणिं तहिं पि निरयोवमं अणहवेंति वेयणं. અર્થાત્ નિકળીને ફરી તિર્યંચયોનીમાં જન્મ લે છે. ત્યાં પણ તે નરક જેવી અસાતવેદનાનો અનુભવ કરે છે. ते अणंतकालेणं जइ नाम कहिं वि मणुयभावं लभंति, એ તિર્યયોનિકમાં અનંતકાળ ભટક્યા બાદ અનેકવાર णेगेहिं णिरयगइगमणतिरिय-भवसयसहस्स-परियट्टेहिं, નરકગતિ અને લાખોવાર તિર્યંચગતિમાં જન્મ-મરણ तत्थ वि य भमंतऽणारिया नीचकुलसमुप्पण्णा, કરતાં-કરતાં કદાચ જો મનુષ્યભવ પામી લે તો ત્યાં आरियजणेवि लोकबज्झा, तिरिक्खभूया य अकुसला આગળ તે અનાર્યો નીચ કુલમાં ઉત્પન્ન થાય છે, काम-भोगतिसिया, जहिं निबंधंति निरयवत्तणि કદાચ આર્યકુળમાં જન્મ મળી જાય તો ત્યાં પણ લોકોથી બહાર અને બહિષ્કૃત હોય છે. પશુઓ જેવું જીવન भवष्पवंच-करण पणोल्लि पुणो वि संसारावत्त-णेम-मूले। વ્યતીત કરે છે, કુશલતાથી રહિત હોય છે અર્થાત્ વિવેકહીન હોય છે, અત્યધિક કામભોગોની તૃષ્ણાવાળા અને અનેકવાર નરક ભવોમાં પૂર્વે ઉત્પન્ન થવાના કુસંસ્કારોને કારણે નરકગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય પાપકર્મ કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. જેથી સંસારચક્રમાં પરિભ્રમણ કરવાવાળા અશુભ કર્મોનો બંધ કરે છે. धम्म-सुइ-विवज्जिया अणज्जा कूरा मिच्छत्त-सुइपवन्ना તે ધર્મશાસ્ત્રના શ્રવણથી વંચિત રહે છે, તે અનાર્ય य होंति, एगतदंडरूइणो, શિષ્ટજનોચિત આચાર-વિચારથી રહિત ક્રૂર, નિર્દય, મિથ્યાત્વના પોષક શાસ્ત્રોને અંગીકાર કરે છે તેમજ એકાંત હિંસામાં જ તેમની રુચિ હોય છે. वेढेंता कोसिकाकारकीडोव्व अप्पगं अट्ठ कम्मतंतुघ- આ પ્રકારે રેશમના કીડાની જેમ તે અષ્ટકમરૂપી णबंधणेणं। તંતુઓથી પોતાના આત્માને પ્રગાઢ બંધનોથી જકડી લે - Tટ્ટ. મા. ૩, મુ. ૭૬ છે અને અનંતકાળ સુધી આ પ્રકારે સંસાર સાગરમાં પરિભ્રમણ કરતાં રહે છે. ४०. संसार सागरस्स सरूवं ૪૦. સંસાર સાગરનું સ્વરૂપ : gવે નર-તિરિચ-નર-મમર-માં-રંત-વારું, આ રીતે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં ગમનાગમન કરવું જેની બાહ્ય પરિધિ છે. નમ્ન-નરા-મરપ-૧ર- ર-કુવવ વવુfમચ-પર- જન્મ, જરા અને મરણને કારણે ઉત્પન્ન ગંભીર દુઃખ સત્રિ, સંનોસા-વિમોન-વીવી, જ તેમનું અત્યંત ક્ષુબ્ધ જળ છે. તેમાં સંયોગ અને વિયોગરૂપી લહેર ઊઠતી રહે છે. ચિંતા-પર-સરિય, સતત નિરંતર ચિંતા જ તેમનો પ્રસાર છે. વદ-ધંધ-મદન્જ-વિપુત્રવ7ોરું, વધ, બંધન અને યાતનારૂપી તેમાં લાંબી-લાંબી અને વિસ્તીર્ણ તરંગો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy