SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૯૫ વેન્ક-વિત્નવિય સ્ત્રોમ-વત્ર તિ-વો-વર્તુ, તેમાં કરૂણાજનક વિલાપ તથા લોભની કલકલાહટ ધ્વનિની પ્રચુરતા છે. अवमाणण फेणं। અપમાન કે તિરસ્કારરૂપી ફીણથી વ્યાપ્ત છે. तिव्व-खिंसण-पुलंपुलप्पभूय-रोग-वेयण-पराभव- તીવ્ર નિંદા, વારંવાર ઉત્પન્ન થવાવાળા રોગ, વેદના विणिवाय-फरूस धरिसण-समावडिय कठिणकम्म- તિરસ્કાર, પરાભવ, અધઃપતન જેના કારણે પ્રાપ્ત થાય पत्थरतरंग रंगंतनिच्चमच्चुभय-तोयपढें, છે એવા કઠોર જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી પાષાણોથી ઊઠેલ ચંચળ તરંગોની સામે સદા રહેવાવાળો મૃત્યુનો ભય તે સંસાર સમુદ્રના જળનું તળીયુ છે. कसाय-पायाल-कलस-संकुलं, કષાયરૂપી પાતાળ-કળશોથી વ્યાપ્ત છે. भवसयसहस्स जलसंचयं, લાખો ભવોની પરંપરા જ તેમની વિશાળ જળરાશિ છે. अणंतं उब्वेयणयं अणोरपारं महब्भयं भयंकरं पइभयं, તે અનંત છે, તેનો ક્યાંય ઓર-છોર દૃષ્ટિગોચર નથી થતું. તે ઉદ્દેગ ઉત્પન્ન કરવાવાળા અને તટરહિત હોવાથી અપાર છે. દુસ્તર હોવાના કારણે મહાનું ભયરૂપ છે, ભય ઉત્પન્ન કરવાવાળા છે, તેમાં પ્રત્યેક પ્રાણીને એક-બીજા દ્વારા ઉત્પન્ન થવાવાળો ભય થતો રહે છે. अपरिमिय-महिच्छ-कलुसमइ-वाउवेग-उद्धम्ममाणं જેની કોઈ ક્યાંય સીમા નથી. એવી વિપુલ કામનાઓ Traftar- q 7-8TH. ર૪-રા-તો-વંઘT- અને કલુષિત બુદ્ધિરૂપી પવન-આંધીના પ્રચંડ વેગના बहुविह-संकप्प-विपुल-दगरथ रयंधकारं। કારણે ઉત્પન્ન થતા આશા અને પિપાસારૂપ પાતાલ સમુદ્રતલથી કામ, રતિ, રાગ અને દ્વેષના બંધનના કારણે ઉત્પન્ન વિવિધ પ્રકારના સંકલ્પરૂપી જલકણોની પ્રચૂરતાથી તે અંધકારમય થઈ રહ્યો છે. मोहमहावत्त-भोगभममाण-गुष्पमाणुच्छलत-बहुगब्भ- સંસાર સાગરના જળમાં મોહરૂપી વમળોમાં ભોગરૂપી वास-पच्चोणियत्त-पाणियं, पहाविय-वसण-समावन्न- આવર્તે ભ્રમણ કરી રહ્યા છે, વ્યાકુળ થઈને ઊછળી रून्न-चंड-मारूय-समाहया-ऽमणुन्नवीची वाकुलिय રહ્યા છે તથા ઘણા ગર્ભના અંદરના ભાગમાં ફસાયેલા હોવાના કારણે ઉપર ઉછળીને નીચે પડી રહ્યા છે. આ भग्ग-फुटुंत-निट्टकल्लोल संकुलजलं, સંસારસાગરમાં આમ-તેમ દોડધામ કરતાં વ્યસનોથી પ્રસ્ત પ્રાણીઓના રૂદનરૂપી પ્રચંડ પવનથી પરસ્પર અથડાતાં, અમનોજ્ઞ તરંગોથી વ્યાકુળ તથા તરંગોની સાથે અથડાવાથી જુદી પડેલી તેમજ ચંચળ કલ્લોલોથી વ્યાપ્ત જળ કણ છે. पमाय-बहुचंड-दुट्ठसावय-समाहय-उद्धायमाणग- તે પ્રમાદરૂપી અત્યંત પ્રચંડ અને દુષ્ટ હિંસક જંતુઓ પૂર-ઘોર વિદ્ધસત્ય-વહુતું, દ્વારા પીડા પામેલા આમ તેમ ફરતાં પ્રાણીઓના સમૂહને વિધ્વંસ કરવાવાળા ઘોર અનર્થોથી પરિપૂર્ણ છે. अण्णाण-भमंत-मच्छपरिहत्थं, તેમાં અજ્ઞાનરૂપી ભયંકર મત્સ્ય ફરતાં રહે છે. अनिहुतिंदिय-महामगर-तुरिय-चरिय-खोखुब्भमाण- અનુપશાંત ઈન્દ્રિયોવાળા, જીવરૂપી મહામગરોની संतावनिचय-चलंत-चवल चंचल-अत्ताण-असरण નવી-નવી ઉત્પન્ન થવાવાળી ચેષ્ટાઓથી તે અત્યંત पुव्वकयकम्म-संचयोदिन्नवज्ज-वेइज्जमाण-दुहसय ક્ષુબ્ધ થઈ રહ્યો છે, તેમાં વિવિધ પ્રકારના સંતાપ વ્યાપ્ત છે. એવા પ્રાણીઓ દ્વારા પૂર્વસંચિત અને પાપકર્મોના વિપાવ-ધુનંત- નસ્ત્ર-સમૂહૂં, ઉદયથી પ્રાપ્ત થવાવાળા તથા ભોગવવામાં આવતા ફળ રૂપી વહેતા જળ-સમૂહ છે, જે વિજળીની જેમ અત્યંત ચંચળ તથા શરણથી રહિત છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy