SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧. સે હેòાં ભંતે ! વં વુન્નરૂ " जीवाणं पावे कम्मे जे य कडे जे य कज्जइ जे य कज्जिस्सइ अत्थियाइं तस्स णाणत्ते ?" उ. मागंदियपुत्ता ! से जहानामए - केइ पुरिसे धणुं પરામુતર, ધળું પરાનુમિત્તા, કશું પરામુતર, હસું परामुसित्ता, ठाणं ठाइ, ठाणं ठाइत्ता, आयतकण्णायतं उसुं करेइ, आयतकण्णायतं उसुं करित्ता, उड्ढं वेहास उव्वes | ૧. मादिपुत्ता ! तस्स उसुस्स उड्ढं वेहासं उव्वीढस्स समाणस्स एयति वि णाणत्तं - जाव- तं भावं परिणमइ वि णाणत्तं ? “હંતા, ભાવ! કૃતિ વિ બાળાં-ખાવ-તં તા માવં परिणमइ वि णाणत्तं ।" से णणं मागंदियपुत्ता ! एवं वृच्चइ" एयति वि णाणत्तं - जाव- तं तं भावं परिणमइ वि બાળસું ” दं. १. नेरइयाणं भंते ! पावेकम्मे जे य कडे जे य कज्जिस्सइ अत्थियाइं तस्स केयि णाणत्ते ? ૩. માનંદ્રિયપુત્તા ! વ જેવ । ä. ૨-૨૪. વૅ -ખાવ- વેમાળિયાળે । - વિયા. સ. ૧૮, ૪. ૨, સુ. ૨૨-૨૩ ३५. चउवीसदंडएसु कडाणकम्माणं कया दुहसुहरूवत्तंપ... મેરયાં અંતે ! વાવમે ને ય તે, ને ય ખ્ખર, બે ય ખિસ્તર, સલ્વે સે તુલે ? जेनिज्जणे से णं सुहे ? उ. हंता, गोयमा ! नेरइयाणं पावकम्मे जे य कडे जे य ખ્ખર, , जे य कज्जिस्सइ सव्वे से दुक्खे, जे निज्जिणे सेणं हे । ૨. ૨-૨૪. વૈં -ખાવ- વેમાળિયાળ Jain Education International - વિયા. સ. ૭, ૩. ૮, મુ. ૩-૪ ૩૫. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ૧૫૧૩ "જીવ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને કરશે, તેમાં પરસ્પર ભિન્નતા છે ?” ઉ. માકંદિક પુત્ર ! જેમ : કોઈ પુરુષ ધનુષને હાથમાં લે છે અને ધનુષને હાથમાં લઈને બાણને હાથમાં લે છે બાણને હાથમાં લઈને આસન વિશેષથી બેસે છે અને આસન વિશેષથી બેસીને બાણને કાન સુધી ખેંચે છે અને ખેંચીને ઉપર આકાશમાં છોડે છે. ત્યારે હે માકંદિક પુત્ર ! શું તે આકાશમાં બાણનાં ઉપર જાતા સમયમાં પણ બાણનાં કંપનમાં ભિન્નતા છે -યાવ- તે તે રુપમાં પરિણત થતા સમયે પણ ભિન્નતા છે ? 'હા, ભંતે ! જતા સમયે પણ કંપનમાં ભિન્નતા છે -યાવ- તે તે રુપમાં પરિણત થતા સમયે પણ ભિન્નતા છે.' માટે હે માકંદિક પુત્ર ! એવું કહેવાય છે કે - "જતા સમયે પણ કંપનમાં ભિન્નતા છે -યાવ- તે તે ભાવમાં પરિણત થતા સમયે પણ ભિન્નતા છે.” પ્ર. દં.૧, ભંતે ! નૈયિકોએ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને કરશે શું તેમાં પરસ્પર ભિન્નતા છે ? ઉ. હા, માકંદિક પુત્ર ! તેમાં ભિન્નતા છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણી લેવુ જોઈએ. ચોવીસ દંડકોમાં કૃત કર્મોની સુખ-દુઃખરૂપતા : પ્ર. દં.૧, ભંતે ! નૈરયિકોએ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને કરશે, શું તે બધા દુ:ખ રુપ છે ? અને જેની નિર્જરા કરેલ છે, શું તે બધા સુખ રુપ છે ? ઉ. હા,ગૌતમ ! નૈયિકોએ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને ક૨શે તે બધા દુ:ખ રુપ છે અને જેની નિર્જરા થયેલ છે, તે બધા સુખરુપ છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ચોવીસ દંડકોમાં જાણી લેવું જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy