SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. पढम समय तेइंदिय निव्वत्तिए, ૫. પ્રથમ સમય ત્રેઈન્દ્રિય નિર્વર્તિત, ६. अपढम समय तेइंदिय निव्वत्तिए, ૬. અપ્રથમ સમય ત્રેઈન્દ્રિય નિવર્તિત, ७. पढम समय चउरिदिय निव्वत्तिए, ૭. પ્રથમ સમય ચઉન્દ્રિય નિવર્તિત, ८. अपढम समय चउरिदिय निव्वत्तिए, ૮. અપ્રથમ સમય ચઉન્દ્રિય નિવર્તિત, ९. पढम समय पंचेंदिय निव्वत्तिए, ૯. પ્રથમ સમય પંચેન્દ્રિય નિવર્તિત. ૨૦. પઢમ સમય પંકિય નિવૃત્તિ | ૧૦. અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વર્તિત. एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव । આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા - તા. , ૨૦, મુ. ૭૮૩ કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. ३२. असंजयाइ जीवस्स पाव कम्म बंध परूवणं- ૩૨. અસંયતાદિ જીવનાં પાપકર્મ બંધનું પ્રરુપણ : प. जीवे णं भंते ! असंजए अविरए अप्पडिहय પ્ર. ભંતે ! અસંયત, અવિરત જેમણે પ્રત્યાખ્યાન દ્વારા पच्चक्खाय पाव कम्म सकिरिए असंवुडे एगंतदंडे પાપ કર્મોનું પરિત્યાગ કરેલ નથી જે આરંભાદિ एगंतबाले एगंतसुत्ते पावकम्मं अण्हाइ? ક્રિયાઓથી યુક્ત, અસંવૃત, એકાંત દંડ, એકાંત બાળ, એકાંત સુપ્ત છે શું તે જીવ પાપ કર્મોનો બંધ કરે છે ? ૩. દંત, માયા ! સદા ઉ. હા, ગૌતમ ! બંધ કરે છે. प. जीवेणं भंते! असंजए-जाव-एगंतसुत्ते मोहणिज्जं પ્ર. ભંતે ! અસંયત -વાવ- એકાંત સુપ્ત જીવ શું પાવાગ્યે મઠ્ઠાડુ ? મોહનીય પાપકર્મનું બંધ કરે છે ? ૩. દંતા, નીયT! માફ ! ઉં. હા, ગૌતમ ! બંધ કરે છે. - ૩વ. . ૬૪-૬૬ ३३. पावकम्माणं उदीरणाइ णिमित्त परूवर्ण ૩૩. પાપ કર્મોનાં ઉદીરણાદિન નિમિત્તાનું પ્રાણ : जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं उदीरेंति, तं जहा જીવ બે સ્થાનોથી પાપ-કર્મની ઉદીરણા કરે છે, જેમકે – १. अब्भोवगमियाए चेव वेयणाए, ૧. આભુપગમિકી (સ્વીકૃત તપસ્યા આદિની)વેદનાથી, २. उवक्कमियाए चेव वेयणाए। ૨. ઔપક્રમિકી (રોગ આદિની) વેદનાથી. जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं वेदेति. तं जहा જીવ બે સ્થાનોથી પાપકર્મનું વેદન કરે છે, જેમકે - १. अब्भोवगमियाए चेव वेयणाए, ૧. આભુપગમિકી વેદનાથી, ૨, ૩વનિયા| વેવ વેચાણ / ૨. ઔપક્રમિકી વેદનાથી. जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं णिज्जरेंति, तं जहा- જીવ બે સ્થાનોથી પાપકર્મની નિર્જરા કરે છે, જેમકે – १. अब्भोवगमियाए चेव वेयणाए, ૧. આભ્યપગમિકી વેદનાથી, ૨, ૩મિયાઈ વેવ યTITI ૨. ઔપક્રમિકી વેદનાથી. - ટા. મ૨, ૩, ૪, મુ. ૧ ૦ ૭ રૂ૪વડકુ ડાળ પવમાને નાબત્ત- ૩૪, જીવ ચોવીસ દંડકોમાં કૃત પાપકર્મોનું નાનાત્વ : 1. નવા મંતે! વિખે ને ય ડે ને ય કેન્ગ ને પ્ર. ભંતે ! જીવ એ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને य कज्जिस्सइ अत्थियाइं तस्स केयि णाणत्ते ? કરશે શું તેમાં પરસ્પર નાના– (ભિન્નતા) છે ? - ૩. દંતા, મારિયyત્તા ! અત્યિાં ઉ. હા, માકંદિક પુત્ર ! તેમાં ભિન્નતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy