SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૧૧ ૨. નેર નિવ્રુત્તિ, ૨. તિરિવનનિય નિવૃત્તિપ, ३. तिरिक्खजोणिणी णिव्वत्तिए, ૪. મજુસ બ્રિgિp, ૬. મy fજવૃત્તિ, ૬. સેવા નિવૃત્તિ, ૭, તેવી ઉત્તિ , I एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव । - ટાઈ. સ. ૭, ૩. ૧૬૨ जीवा णं अट्ठठाण निव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा. ઢમસમય-નેરનિવૃત્તિ, २. अपढमसमय-नेरइयनिव्वत्तिए, રૂ. પઢમસમય તિરિયનિવૃત્તિy, ४. अपढमसमय तिरिय निव्वत्तिए, છે. પઢમસમય મgયનિત્તિ , ૬. અપઢમસમય મyયનિત્તિ , ७. पढमसमय देवनिव्वत्तिए ૮. મદમસમજ-વનિવૃત્તિ | एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव । - ટા, , ૮, મુ. ૬ ૬ ૦ जीवा णं णवठ्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा१. पुढविकाइय निव्वत्तिए, २. आउकाइय निव्वत्तिए, રૂ. તે નિવૃત્તિ, ૪. વાઉચ નિવૃત્તિ, ૬. વનસા નિવૃત્તિ, ૬. વેવિય નિવ્રુત્તિU. ૭. તેટિય નિવ્રુત્તિ, ૮, પરિદ્રિય નિવ્રુત્તિ, ૧. વંતિય નિવ્રુત્તિ 1. एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव। - ટાઈi. . ૧, મુ. ૭૦ ૨ जीवा णं दसट्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा१.पढमसमय एगिंदिय निव्वत्तिए. २. अपढमसमय एगिंदिय निव्वत्तिए, ३. पढमसमय बेइंदिय निव्वत्तिए, ४. अपढमसमय बेइंदिय निव्वत्तिए, ૧. નૈરયિક નિર્વર્તિત, ૨. તિર્યંચયોનિક નિવર્તિત, ૩. તિર્યંચયોનિકી નિર્વર્તિત, ૪. મનુષ્ય નિર્વર્તિત, ૫. મનુષ્પાણી નિવર્તિત, ૬. દેવ નિર્વર્તિત, ૭. દેવી નિર્વર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને આઠ સ્થાનોથી નિર્વર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પ્રથમ સમય નૈરયિક નિવર્તિત, ૨. અપ્રથમ સમય નૈરયિક નિર્વતિત, ૩. પ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, ૪. અપ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, ૫. પ્રથમ સમય મનુષ્ય નિર્વર્તિત, ૬. અપ્રથમ સમય મનુષ્ય નિર્વર્તિત, ૭. પ્રથમ સમય દેવ નિર્વર્તિત, ૮. અપ્રથમ સમય દેવ નિવર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને નવ સ્થાનોથી નિવર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પૃથ્વીકાય નિર્વર્તિત, ૨. અપકાય નિર્વર્તિત, ૩. તેજસ્કાય નિર્વર્તિત, ૪. વાયુકાય નિર્વતિત, ૫. વનસ્પતિકાય નિર્વર્તિત, ૬. બેઈન્દ્રિય નિવર્તિત, ૭, ત્રેઈન્દ્રિય નિર્વર્તિત, ૮. ચઉન્દ્રિય નિર્વર્તિત, ૯. પંચેન્દ્રિય નિર્વર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને દસ સ્થાનોથી નિર્વર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પ્રથમ સમય એકેન્દ્રિય નિર્વર્તિત, ૨. અપ્રથમ સમય એકેન્દ્રિય નિર્વર્તિત, ૩. પ્રથમ સમય બેઈન્દ્રિય નિર્વર્તિત, ૪. અપ્રથમ સમય બેઈન્દ્રિય નિવર્તિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy