________________
તિર્યંચગતિ-અધ્યયન
૧૭૪પ
२. पज्जत्ता बायरपुढविकाइया य ।
૨. પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક. एवं आउकाइया वि चउक्कएणं भेएणं णेयवा।
આ પ્રમાણે અપકાયિક જીવોનાં પણ ચાર-ચાર
ભેદ જાણવાં જોઈએ. પુર્વ ગતિ- વસ#િl
આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી (ચાર-ચાર) - વિચા. સ. ૩૨/૨, ૩. , ૩. ૨-૩
ભેદ જાણવાં જોઈએ. ૨૧. ગતરોવવના હસ્તે તિર નીવાલે મેચમેચ ૨૫. અનન્તરો૫૫નક કૃષ્ણશી એકેન્દ્રિય જીવોનાં परूवर्ण
ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : प. कइविहा णं भंते ! अणंतरोववन्नगा कण्हलेस्सा પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય एगिदिया पण्णत्ता?
જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहा अणंतरोववन्नगा कण्हलेस्सा ઉ. ગૌતમ ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય एगिदिया पण्णत्ता, तं जहा
જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પુવિયા -ઝાવ-. વાસવા I
૧. પૃથ્વીકાયિક -વાવ- પ. વનસ્પતિકાયિક. एवं एएणं अभिलावेणं तहेव दुपओ भेओ-जाव
આ પ્રમાણે આ જ અભિલાપથી પૂર્વવત वणस्सइकाइय त्ति।
વનસ્પતિકાયિક સુધી બે-બે ભેદ જાણવાં જોઈએ. - વિયા. સરૂ૩/૨, ૩. ૨, સુ. ૨૬. ઉપરોવવના દસ કિચનવા મેયમેટ ૨૪. પરંપરો૫૫નક કષ્ણલેશી એકેન્દ્રિય જીવોનાં परूवर्ण
ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : प. कइविहा णं भंते ! परंपरोववन्नगा कण्हलेस्सा પ્ર. ભંતે ! પરંપરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવ एगिंदिया पण्णत्ता?
કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहा परंपरोववन्नगा कण्हलेस्सा ઉ. ગૌતમ! પરંપરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવ एगिदिया पण्णत्ता, तं जहा
પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૬. પૂઢવિફિયા -ગાવ-૬. વસવાડ્યા |
૧. પૃથ્વીકાયિક -યાવતુ- ૫. વનસ્પતિકાયિક, एवं एएणं अभिलावेणं चउक्कओ भेओ-जाव
આ પ્રમાણે આ અભિશાપથી વનસ્પતિકાયિક वणम्सइकाय त्ति।
સુધી ચાર-ચાર ભેદ કહેવા જોઈએ. - વિચા. સ. રૂ ૩/૨, ૩, ૩, સુ. ? ૨૭. સતરવા હસ રિયાને મેયgય ૨૭, અનન્તરાવગાઢાદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોનાં परूवणं
ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : एवं एएणंअभिलावेणंजहेव ओहिए एगिदियस्स एक्कारस ઔવિક એકેન્દ્રિય શતકમાં જે પ્રમાણે અગિયાર ઉદેશક उदेसा भणिया तहेव कण्हलेस्साए वि भाणियब्बा કહ્યા છે તેજ પ્રમાણે આ અભિશાપથી અચરમ કૃષ્ણલેશી -जाव- अचरिमकण्हलेस्सा एगिदिया।
એકેન્દ્રિય સુધી અહીં કૃષ્ણલેશી શતકનાં પણ અગિયાર - વિ . સ. રૂ ૩/૨, ૩, ૪-૬?
ઉદેશક જાણવાં જોઈએ. ૨૮. નીર-19 વિશે ગીવાળ મેચમેચ પવને- ૨૮. નીલ-કાપોતલેશી એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું
પ્રરુપણ : जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहि वि सयं भाणियब्वं । જેમ કૃષ્ણલેશી એકેન્દ્રિયનું શતક કહ્યું તેવી જ રીતે - વિચા. સ. રૂ ૩/૩, ૩. ૨-૨?
નીલલેશી એકેન્દ્રિય જીવોનાં શતક પણ કહેવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org