SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. ૨ ૨૧, ૨, સમુછમ-મસ્સા અંતે ! વર્થ कालं विरहिया उववाएणं पण्णत्ता ? ૩. થHTનહom/vi gai સમયે, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. २. गब्भवक्कंतिय-मणुस्साणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? ૩. ગયા ! નri y સમયે, उक्कोसेणं बारस मुहुत्ता। प. द. २२. वाणमंतराणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? ૩. વોયમા ! નહvi સમયે, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. द. २३. जोइसियाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. द. २४.१.सोहम्मेकप्पे देवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउब्वीसं मुहुत्ता। प. २.ईसाणेकप्पे देवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. ३. सणंकुमारदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं नव राइंदियाई, वीसा य मुहुत्ता। प. ४. माहिंददेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस राइंदियाई, दस मुहुत्ता। प. ५. बंभलोयदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? પ્ર. ૮,૨૧, ૧. ભંતે ! સમૃમિ મનુષ્ય કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૨. ભંતે! ગર્ભજ મનુષ્ય કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. દ.૨૨. ભંતે ! વાણવ્યંતર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્ક દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૬.૨૪. ૧. ભંતે ! સૌધર્મકલ્પના દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૨, ભંતે ! ઈશાનકલ્પના દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૩. અંતે ! સનકુમાર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વીસ મુહૂર્ત સહિત નવ રાત-દિવસ સુધી. પ્ર. ૪, ભંતે ! માહેન્દ્ર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દસ મુહૂર્ત સહિત બાર રાત-દિવસ સુધી. પ્ર. ૫. અંતે ! બ્રહ્મલોકનાં દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy