SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૧૧ प. दं. २.१. असुरकुमाराणं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। હે રૂ-. પર્વ ૨. T મારા, રૂ. સુવઇujમારા, ૪. વિષ્ણુકુમાર, ૬. બાકુમારી, ૬. ટીવકુમારા, ૭. દિનારા, ૮. વિસામાર, ૧. વી૩૬મારા, ૨૦. થરાયમરાજ યા पत्तेयं-पत्तेयंजहण्णेणं एगसमयं. उक्कोसेणं चउवीसं મુદુત્તા | ૫. રે ૨૨., પુદ્ધવિનાફા મંતે ! વ ા विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! अणुसमयं अविरहियं उववाएणं पण्णत्ता। ઢ૨ ૩-૬. ૨. વેગાઉપચારિ રૂ. તેડાવવામાં वि, ४. वाउकाइयाण वि, ५. वणस्सइकाइयाण वि अणुसमयं अविरहिया उववाएणं पण्णत्ता। 1. ૨ ૨૭. ૬. વેદ્રિયાને અંતે ! વચ્ચે સારું विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । રે, ૨૮-૧૧. પુર્વ ૭, તેલિય, ૮, પરિસ્થિTI પ્ર. ૬.૨. ૧, ભંતે ! અસુરકુમાર કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. ૬.૩-૧૧. આ પ્રમાણે પ્રત્યેક - ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. દ્વીપકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. દિશકુમાર, ૯. વાયુકુમાર અને ૧૦. સ્વનિતકુમાર દેવોનાં. પ્રત્યેકનો ઉપપાત વિરહકાળ જઘન્ય એક સમયનો તથા ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો કહ્યો છે. પ્ર. ૬.૧૨.૧. અંતે ! પૃથ્વીકાયિક જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ! પ્રતિ સમય ઉપપાતથી અવિરહિત કહ્યા છે. .૧૩-૧૬, આ પ્રમાણે - ૨. અપકાયિક, ૩. તેજરકાયિક, ૪. વાયુકાયિક અને પ. વનસ્પતિકાયિક જીવ પણ પ્રતિસમય ઉ૫પાતથી અવિરહિત કહ્યા છે. પ્ર. ૬,૧૭, . અંતે ! બેઈન્દ્રિય જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી. ૮.૧૮-૧૯. આ પ્રમાણે - ૭. ત્રેઈન્દ્રિય અને ૮. ચઉન્દ્રિયનાં ઉપપાત વિરહાકાળનાં માટે જાણવું જોઈએ. પ્ર. દં.૨૦. ૧. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. પ્ર. ૨. અંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. दं. २०.१. सम्मुच्छिम-पंचेंदिय-तिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? ૩. ગયા ! નહvo p સમયે, उक्कोसेणं अंतोमुहुत्तं। प. २. गब्भवक्कंतिय-पंचेंदिय-तिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy