SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १७६. बोदाणस्स फल परूवणं ૧૭૬. વ્યવદાનનાં ફળનું પ્રરુપણ : g, વોલા જ મંત્તે ! ની કિં ના ? પ્ર. ભંતે! વ્યવદાન (કર્મોના વિનાશ)થી જીવને શું પ્રાપ્તિ થાય છે ? उ. गोयमा! बोदाणेणं अकिरियंजणयइ, अकिरियाइ ઉ. ગૌતમ! વ્યવદાનથી જીવ અક્રિય (ક્રિયા રહિત) भवित्ता तओ पच्छा सिज्झइ-जाव-सव्वदुक्खा થઈ જાય છે અને અક્રિય થવા પર જીવ સિદ્ધ મંત રેડ્ડા થાય છે -ચાવતુ- સમસ્ત દુ:ખોનો અંત કરે છે. - ૩ત્ત, ક. ૨૬, મુ. ૨૬ १७७. अकम्म जीवस्स उड्ढगई हेऊण परूवणं- ૧૭૭. અકર્મ જીવની ઉર્ધ્વ ગતિ થવાનાં હેતુઓનું પ્રરુપણ प. अस्थि णं भंते ! अकम्मस्स गई पण्णायइ ? પ્ર. ભંતે ! શું કર્મ રહિત જીવની ગતિ થાય છે ? ૩. હંતા, મા ! ત્યિ | ઉ. હા, ગૌતમ! (કર્મ રહિત જીવની ગતિ) થાય છે. प. कहं णं भंते ! अकम्मस्स गई पण्णायइ? પ્ર. ભંતે ! કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય ૩. વિમા ! ૨. નિસંચાઇ, ૨. નિરંજાયા,, રૂ. Tufસામેvi, ૪. વંધાઈયા , ५.निरिंधणयाए, ६. पुवपओगेणं अकम्मस्स गई पण्णायइ। प. कहणंभंते! १.निस्संगयाए-जाव-६. पुवप्पओगेणं अकम्मस्स गई पण्णायइ? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे सुक्कं तुंबं निच्छिछं निरूवयं आणुपुवीए परिकम्मेमाणेपरिकम्मेमाणे दब्भेहिं य कुसेहिं य वेढेइ वेढित्ता, अट्ठहिं मट्टियालेवेहिं लिंपइ लिंपित्ता, उण्हे दलयइ, भूई-भूई सुक्कं समाणं अत्थहमयारमपोरिसियंसि उदगंसि पक्खिवेज्जा, से नूणं गोयमा ! से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवाणं गरूयत्ताए भारियत्ताए सलिलतलमवइत्ता, अहे धरिणतलपइट्ठाणे भवइ ? ઉ. ગૌતમ ! ૧. નિઃસંગતા, ૨, નીરાગતા, ૩. ગતિ પરિણામ, ૪. બંધચ્છેદનક, ૫. કર્મ-ઈન્ધન રહિતતા અને ૬. પૂર્વ પ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ થાય છે. પ્ર. ભંતે ! ૧. નિઃસંગતો -યાવતુ- ૬. પૂર્વપ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ એક છિદ્રરહિત અને નિરુપહત (વગર ફાટેલ-તૂટેલ) સૂખા તુંબડા પર ક્રમશઃ પરિકર્મ (સંસ્કાર) કરતા - કરતા તેના પર ડાભ (એક પ્રકારનું ઘાસ) અને કુશ લપેટે, લપેટીને તેના પર આઠ વાર માટીનો લેપ લગાડે, માટીનો લેપ લગાડીને તેને (સુકવવા માટે) તડકામાં રાખી દે, વારંવાર (તડકો આપવાથી) અત્યંત સુકાયેલ તે તુંબડાને અથાહ અતરણીય (જેના પર તરી ન સકે) પુરુષ પ્રમાણથી પણ અધિક પાણીમાં નાખી દે તો હે ગૌતમ ! તે તુંબડુ માટીનાં તે આઠ લેપોથી અધિક ભારી થઈ જવાથી શું પાણીનાં ઉપરીતળને છોડીને નીચે પૃથ્વીતલ પર જઈ બેસે છે ? (ગૌતમ સ્વામી) હા, (ભગવન્! તે તુંબડુ નીચે પૃથ્વીતલ પર) જઈ બેસે છે. (ભગવાને પાછુ પૂછયું, "ગૌતમ!(પાણીમાં પડ્યા રહેવાને કારણે) આઠેય માટીનાં લેપો (ગળીને) નષ્ટ થઈ જવાથી શું તે તુંબડુ પૃથ્વીતલને છોડીને પાણીનાં ઉપરતલ પર આવી જાય છે ? હંતા, મવડું अहे णं से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवाणं परिक्खएणं धरणितलमइवइत्ता उप्पिं सलिलतलपइट्ठाणे भवइ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy