SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫૨ सूत्र ૨. ૪. - २८. आसवऽज्झयणं पंच आसवस्स हेउ परूवणं - पंच आसवदारा पण्णत्ता, तं जहा. મિત્ત, ૨. વિવું, રૂ. વમાવો, ૪. સાયા, ૬. નો आसवस्स पंच पगारा पंचविहो पण्णत्तो जिणेहिं इह अण्हहो अणाइओ । - हिंसामोसमदत्तं, अब्बंभ परिग्गहं चेव ॥ ?. નરિસયો, ૨. નં નામા, ઢાળ. ગ. વ્, ૩. o, સુ. ૪૨૮ पाणवह परूवणस्स णिद्देसो રૂ. નદ ય ો, ૪. ખારિત ર્જા લૈંતિ, - વહ. સુ. ?, આ. †, સુ.†, ગા. ર્ ૬. ને વિ ય રંતિ પાવા, વાળવતું તું નિસામેઢ // - ૫૯. સુ. ?, આ. ?, સુ. ?, ગા. ૨ पाणवह सरूवंपाणवहो णामेसो निच्चं जिणेहिं भणिओ, तं जहा Jain Education International છુ. પાવો, ૨. ચંડો, રૂ. રુદ્દો, ૪. વુદ્દો, બ. સાહસિકો, ૬. ગારિયો, ૭. નિયિો, ૮.ળિસંતો, ૧. મહવ્વમો, ૨૦. પદ્મમો, ૨. અમો, ૨૨. વીદળો, ૨૨. તાસળઞો, ૨૪. ગળગ્નો, શુ. સન્નેયો ય, ૨૬. પિરવયવો, ૨૭. બિન્દ્વમ્મો, ૨૮. બિપિવાસો, ૨૧. શિવજીળો, ૨૦. ગિરયવાસ'મનિષનો, ૨૨. મોહમયપયો, ૨૨. મરળવેમળસો ॥ एस पढमं अधम्मदारं ॥ - ૫૪. સુ. ?, . ?, મુ. ર્ સૂત્ર : ૧. ૨. ૩. ૪. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૮. આવ અધ્યયન આશ્રવનાં પાંચ હેતુઓનું પ્રરુપણ : આશ્રવનાં પાંચ દ્વાર કહ્યા છે, જેમકે · ૧. મિથ્યાત્વ - વિપરીત તત્વશ્રદ્ધા, ૨. અવિરતિ - અત્યાગવૃત્તિ, ૩. પ્રમાદ - આત્મિક અનુત્સાહ, ૪. કષાય - આત્માના રાગ-દ્વેષાત્મક ઉત્તાપ, ૫. યોગ - મન, વચન અને કાયાનો વ્યાપાર. આશ્રવનાં પાંચ પ્રકાર : જીનેન્દ્ર ભગવાને આ જગતમાં અનાદિ (કર્મ) આશ્રવ પાંચ પ્રકારનાં કહ્યા છે. જેમકે - - ૧. હિંસા, ૨. મૃષા, ૩. અદત્તાદાન ૪. અબ્રહ્મ, ૫. પરિગ્રહ. પ્રાણવધ પ્રરુપણનો નિર્દેશ : (પ્રથમ આશ્રવના પાંચ વિષયો -) ૧. પ્રાણીવધ (હિંસા)ના જેવો સ્વરુપ છે, ૨. તેના જેટલા નામ છે, ૩. પાપી પ્રાણીઓ દ્વારા જે પ્રકારે કરવામાં આવે છે, ૪. જેમ (ઘોર દુ:ખમય) ફળ પ્રદાન કરે છે, ૫. જે પ્રમાણે પ્રાણવધ કરાય છે, તેને તમે સાંભળો. પ્રાણ વધનું સ્વરુપ : જીનેશ્વર ભગવાને પ્રાણવધ (નું સ્વરુપ) આ પ્રમાણે કહ્યું છે, જેમકે ૧. પાપરૂપ, ૨. ચંડરૂપ, ૩. રુદ્રરૂપ, ૪. ક્ષુદ્રરૂપ, ૫. સાહસિકરૂપ, ૬. અનાર્યરૂપ, ૭. નિણરૂપ, ૮. નૃશંસરૂપ, ૯. મહાભયરૂપ, ૧૦. પ્રતિભયરૂપ, ૧૧. અતિભયરૂપ, ૧૨. ભયોત્પાદકરૂપ, ૧૩. ત્રાસનકરૂપ ૧૪. અન્યાય રુપ ૧૫. ઉદ્વેગજનક, ૧૬. નિરપેક્ષરૂપ, ૧૭. નિર્ધર્મ (ધર્મવિરુદ્ધ)રૂપ, ૧૮. નિપિપાસારૂપ (ક્રૂર પરિણામ), ૧૯. નિષ્કરુણારૂપ, ૨૦. નરકવાસ-ગમનનિધન મગનરૂપ (નરક પ્રાપ્તિનું હેતુ), ૨૧. મોહમહાભય પ્રવર્તક, ૨૨. મરણવૈમનસ્યરૂપ છે. આ પ્રથમ અધર્મદ્વાર છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy