SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५६. पत्त दिद्रुतेण पुरिसाणं चउभंग परूवणं- પક પત્રનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () દત્તારિ પત્તા પU/T, તે નદી (૧) પાંદડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સિત્તે, ૧. અસિપત્ર- તલવાર જેવા પત્ર, ૨. રપજો, ૨. કરપત્ર - કરોત જેવા પત્ર, રૂ. પુરપજે, ૩. સુરપત્ર - ચાકુ જેવા પત્ર, ૪. રૂંવરિયાપત્તા ૪. કદબચરિકાપત્ર - તીક્ષ્ણ અણીવાળા ઘાસ કે શસ્ત્ર જેવા પત્ર. एवामेव चत्तारि पूरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મસિપત્તમાળ, ૧. અસિપત્રનાં સમાન- તરત સ્નેહપાશને છેદનાર. ૨. ર૫ત્તસમાળ, ૨. કરપત્રનાં સમાન-વારંવારનાં અભ્યાસથી સ્નેહપાશને છેદનાર. રૂ. પુરપHસમાને, ૩. સુરપત્રનાં સમાન- કિંચિત્ સ્નેહપાશને છેદનાર, ૪. રૂંવરિયાપત્તરમાળા ૪. કદમ્બ ચીરિકાપત્રનાં સમાન- સ્નેહ છેદવાની - ટાઈ. .૪, ૩.૪, મુ. રૂ૫ ૦ ઈચ્છા રાખનાર પરંતુ કાર્ય પરિણત નહિ કરનાર. ५७. कोरव दिळेंतेण पुरिसाणं चउभंग परूवणं- ૫૭. કળી મંજરી(કોરક)નાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () રત્તર કોરવા પત્તા, તે નહીં (૧) કારક (કળી મંજરી) ચાર પ્રકારની કહી છે, જેમકે – ૨. સંવપóવો, ૨. તાપસઁવોર, ૧. આમ્ર - ફળની મંજરી, ૨. તાડ-ફળની મંજરી, રૂ. વસ્તૃિપન્કંવર, ૪. મૅવિસાળવો ૩. વલ્લિ-ફળની મંજરી, ૪. મેંઢ-વિષાણ જેવી વનસ્પતિની મંજરી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अंबपलंबकोरवसमाणे, ૧. કેટલાક પુરુષ આમ્ર-ફળની મંજરીનાં સમાન હોય છે, જે ઉચિત સમય પર ઉપકાર કરે છે. ૨. તાપóવરવસમા, ૨. કેટલાક પુરુષ તાડ-ફળની મંજરીનાં સમાન હોય છે, જે વિલંબ અને કઠિનતાથી ઉપકાર કરે છે. ३. वल्लिपलंबकोरवसमाणे, ૩. કેટલાક પુરુષ બલિ-ફળની મંજરીનાં સમાન હોય છે, જે વગર વિલંબ અને કષ્ટ વગર ઉપકાર કરે છે. ૪. મૅવિસાશોરવસમા ા ૪. કેટલાક પુરુષ મેષ-વૃંગની મંજરીનાં સમાન હોય - ટાઈ. સ.૪, ૩.૨, મુ. ૨૪૨ છે, જે ઉપકાર કરતા નથી ફક્ત મીઠા વચન બોલે છે. ૧૮, પુખ કિર્તા પુરસા સ્વ સી સંપન્નસ પમંગ ૫૮. પુષ્પનાં દાંત દ્વારા પુરુષોનાં રુપ શીલ સંપન્નતાથી परवणं ચતુર્ભાગોનું પ્રરુપણ : () પત્તારિપુ પU/T, તે નહીં (૧) પુષ્પ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रूवसंपण्णे णाममेगे, णो गंधसंपण्णे, ૧. કેટલાક પુષ્પ રુપ સંપન્ન હોય છે, ગંધ સંપન્ન હોતા નથી. (આકડાનું પુષ્પો २. गंधसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, ૨. કેટલાક પુષ્પ ગંધ સંપન્ન હોય છે, રુપ સંપન્ન હોતા નથી. (બકુલનું પુષ્પો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy