SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૪૯ ૩. ગયા ! ૨. સવંત્યોવા સિદ્ધાં ફસંચિય | ૨. અવનવાવિયા સંન્નJT | - વિચા. સ. ૨૦, ૩. ? , મુ. ૨૬-૨? ૪૮ ની સિહેલુ ચ છ સમન્ગિયાદ ઉવ- g, રે ૨. નેર અને અંતે ! વુિં છhસમન્નિયા, નો छक्कसमज्जिया, छक्केण य नो छक्केण य समज्जिया, छक्केहिं समज्जिया, छक्केहिं य नो छक्केण य समज्जिया? उ. गोयमा ! नेरइया छक्कसमज्जिया वि, नो छक्कसम ज्जिया वि, छक्केण य नो छक्केण य समज्जिया वि, छक्केहिं सम्मज्जिया वि, छक्केहि य नो छक्केण य समज्जिया वि। प. से केणठेणं भंते ! एवं वुच्चइ “नेरइया छक्कसमज्जिया वि-जाव-छक्केहि य नो छक्केण य समज्जिया वि?" ઉ. उ. गोयमा ! १. जे णं नेरइया छक्कएणं पवेसणएणं पविसंति, ते णं नेरइया छक्कसमज्जिया। ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ કતિસંચિત સિદ્ધ છે. ૨. (તેનાથી) અવક્તવ્યસંચિત સિદ્ધ સંખ્યાત ગુણા છે. ૪૮. ચોવીસ દેડકો અને સિદ્ધોમાં પક સમર્જિતાદિનું પ્રાણ : પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક ૧, પર્ક-સમર્જીત છે. ૨. નોષક સમર્જીત છે, ૩. (એક) પદ્ધ અને નોષક-સમર્જીત છે, ૪. (અનેક) પર્ક સમર્જિત છે કે ૫. અનેક ષક સમર્જિત અને એક નોપર્ક સમર્જીત છે ? ઉ. ગૌતમ ! નૈરયિક- ૧, પર્ક-સમર્જીત પણ છે, ૨. નોર્ક-સમજીત પણ છે, ૩, એક પદ્ધ અને એકનો પક-સમર્જીત પણ છે, ૪. અનેક પર્કસમર્જીત પણ છે અને ૫. અનેક પદ્ધ સમર્જીત તથા એક નો પક-સમજીત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “નૈરયિક પદ્ધ-સમર્જીત પણ છે -યાવતુ- અનેક પર્ક-સમર્જીત તથા એક નો પક-સમર્જિત પણ છે ?” ગૌતમ ! ૧, જે નૈરયિક (એક સમયમાં એક સાથે) છની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક પર્કસમર્જીત કહેવાય છે.” ૨. જે નૈરયિક (એક સાથે) જઘન્ય એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક નો પર્ક-સમર્જીત કહેવાય છે.” ૩. જે નૈરયિક એક ષક સંખ્યાથી અને અન્ય જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે. તે નૈરયિક પર્ક અને નો પર્ક-સમર્જીત કહેવાય છે.” ૪. જે નૈરયિક અનેક પર્લ સંખ્યામાં પ્રવેશ કરે છે તે નૈરયિક અનેક પક સમર્જીત કહેવાય છે.' ૫. જે નૈરયિક અનેક પક સંખ્યાથી અને જઘન્ય એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક અનેક પક અને એક નો પર્ક સમર્જત” કહેવાય છે.” માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - નૈરયિક ષટક સમર્જિત પણ છે -પાવત- અનેક પર્ક અને એક નોષક-સમર્જિત પણ છે. ૬. ૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. २. जे णं नेरइया जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति, ते णं नेरइया नो छक्कसमज्जिया। ३. जे णं नेरइया एगेणं छक्कएणं, अन्नेण य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति ते णं नेरइया छक्केण य नो छक्केण य समज्जिया। ४. जेणं नेरइयाऽणेगेहिं छक्कएहिं पविसंति ते णं नेरइया छक्केहिं समज्जिया। ५. जे णं नेरइयाऽणेगेहिं छक्कएहिं, अन्नेण य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति ते णं नेरइया छक्केहिं य नो छक्केण य समज्जिया। से तेणट्टेणं गोयमा ! एव वुच्चइ“नेरइया छक्कसमज्जिया -जाव- छक्केहि य नो छक्केण य समज्जिया वि।" ૮. -૨૬. પગલુરમા -ગાવ- થાકુમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy