SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ कयरे पुरिसे नो पासाईए -जाव- नो पडिरूवे ? ક્યો પુરુષ પ્રાસાદી) ચાવતુ-મનોહર હોતો નથી ? जे वा से पुरिसे अलंकियविभूसिए ? જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે તે ? जे वा से पुरिसे अणलंकियविभूसिए ? કે જે પુરુષ અલંકૃત વિભૂષિત હોતો નથી તે ? भगवं ! तत्थ णं जे से पुरिसे अलंकिय विभूसिए से ભંતે ! તેમાં જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે કુરિસે પસારૂંg -ના-ડિક્વે. તે પ્રાસાદીય ચાવતુ- મનોહર હોય છે. तत्थ णं जे से पुरिसे अणलंकिय विभूसिए, से णं તેમાં જે પુરુષ અલંકૃત-વિભૂષિત હોતો નથી તે पुरिसे नो पासाईए -जाव-नो पडिरूवे । પ્રાસાદીય -વાવ- મનોહર હોતા નથી. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'तत्थ णं जे से वेउब्वियसरीरे तं चैव -जाव- नो “તેમાં જે વિકર્વિત શરીરવાળા નથી તે પ્રમાણે હિવે ?' -વાવ- મનોહર હોતા નથી.” प. दोभंते! नागकुमारा देवा एगंसि नागकुमारावासंसि પ્ર. ભંતે ! એક નાગકુમારાવાસમાં બે નાગકુમાર દેવ नागकुमारदेवत्ताए उववन्ना -जाब- से कहमेयं ઉત્પન્ન થાય છે -યાવતુ- ભંતે ! શા માટે આ મંતે ! પુર્વ ? પ્રમાણે કહેવાય છે ? ૩. સોયમાં ! હવે જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. હવે ગાવ-થાકુમારી. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. वाणमंतर जोइसिय वेमाणिया एवं चेव । વાણવ્યંતર-જયોતિષ્ક અને વૈમાનિક દેવોનાં - વિયા, સ. ૨૮, ૩. ૬, કુ. ૨-૪ વિષયમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. ३१. देवाणं पीहा परवणं ૩૧. દેવોની સ્પૃહાનું પ્રાણ : तओ ठाणाई देवे पीहेज्जा, तं जहा દેવ ત્રણ સ્થાનોની સ્પૃહા (આંકાક્ષા) કરે છે, જેમકે - ૨. માળુરૂ મ, ૨. મારિy aણે નર્મ, ૧. મનુષ્ય ભવની, ૨. આર્ય ક્ષેત્રમાં જન્મની, ૩. સુકુપવાયાફા ૩. સુકુલ (શ્રેષ્ઠ કુલ)માં ઉત્પન્ન થવાની. - ટાઇf. મ. ૨, ૩. રૂ, સુ. ૨૮૪/૨ ३२. देवाणं परितावण कारणतिगं पस्वर्ण ૩૨. દેવોનાં પરિતપ્ત થવાનાં કારણોનું પ્રાણ : तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा, तं जहा ત્રણ કારણોથી દેવ પરિતપ્ત (પ્રશ્ચાત્તાપ કરતા દુઃખી) હોય છે, જેમકે – अहोणं मए संते बले, संते वीरिए,संते पुरिसक्का- ૧. અહો ! મેં બળ-વીર્ય, પુરુષાકાર-પરાક્રમ, ક્ષેમ, रपरक्कमे खेमंसि सुभिक्खंसि आयरिय उवज्झाएहिं સુભિક્ષ, આચાર્ય, ઉપાધ્યાયની ઉપસ્થિતિ તથા विज्जमाणएहिं कल्लसरीरेणं नो बहुए सूए अहीए, નિરોગ શરીરનાં હોવા છતાં પણ શ્રુતનો પર્યાપ્ત અધ્યયન કર્યું નહિ. २. अहो णं मए इहलोय पडिबुद्धेणं परलोय परंमुहेणं અહો ! મેં વિષયાભિલાષી હોવાથી ઈહલોકમાં विसयतिसिएणंनोदीहेसामण्णपरियाए आणुपालिए, પ્રતિબદ્ધ અને પરલોકથી વિમુખ થઈને દીર્ઘકાળ સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું નહિ. ३. अहोणं मए इड्ढि रस सायगरूएणंभोगासंसगिद्धेणं અહો ! મેં દ્ધિ, રસ અને શાતાના મદમાં પ્રસ્ત नो विसुद्धे चरित्ते फासिए । થઈને અને ભોગાસક્ત થઈને વિશુદ્ધ ચારિત્રનું પાલન કર્યું નહિ. इच्चेएहिं तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा। આ ત્રણ કારણોથી દેવ પરિતપ્ત થાય છે. - ટાઈ. સ. ૩, ૩. ૩, કુ. ૨૮૪/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy