________________
કર્મ અધ્યયન
૩. ગોયમા ! જમ-વિડ્યા ભંગ
वरं कण्हपक्खिय तइयो ।
एवं सव्वत्थ पढम- बिइया भंगा।
णवरं सम्मामिच्छत्तं मणजोगो, वइजोगो यण पुच्छिज्जइ ।
ૐ. ૨- ૨. વૅ -ખાવ- જયહુમારાળ
ૐ ૨-૬, વિયાળું સત્ય વન-વિદ્યા ગંગા ।
ૐ, ૨૭-૨૨, વેવિય, તેવિય, નરિવિયાળ वयजोगो न भण्णइ ।
दं. २०. पंचेंदिय-तिरिक्खजोणियाणंवि सम्मामिच्छत्तं, ओहिणाणं, विभंगणाणं, मणजोगो, वयजोगो-एयाणि पंच पयाणि ण भण्णंति ।
ૐ. ૨૨. મનુસ્માળું અહેસ-સમ્મામિછત્ત-માપપ્નवणाण- केवलणाण-विभंगणाण - णो सण्णोवउत्तઅત્રેયન-અસાયી-મળનો-વયનો-ત્રનોનીएयाणि एक्कारसपयाणि ण भण्णंति । ૩. ૨૨-૨૪. વાળમંતર, ખોષિય, વેમાળિયાન जहा रइयाणं जहेव ते तिष्णि ण भण्णंति ।
सव्वेसिं जाणि सेसाणि ठाणाणि सव्वत्थ पढमबिइया भंगा ।
- વિયા. સ. ૨૬, ૩. ૨, સુ. -૨૬ ३९. चउवीसदंडएसु अचरिमाणं पावकम्मं बंध भंगा - ૧.., ગરને ખં મંતે ! ખેર વાવ માંં - િસંધી, વંધર, વંધિસ્તર્ -ખાવબંધી, ન સંધર, ન વંધિસ્તર ?
उ. गोयमा ! जहेब पढम उद्देसए तहेब पढम बिइया भंगा भाणियव्वा सव्वत्थ - जाव- दं. १-२० पंचेंदिय तिरिक्खजोणियाणं ।
૧. . ૨૨. અમેિ નં મંતે ! મળુસ્સે પાવું માંં - વિં બંધી, ગંધર, સંધિસ્તર -ખાવ
વંધી, ન બંધર, ન મંધિસ્તર ?
Jain Education International
૩૯.
૧૫૧૯
ઉ. ગૌતમ ! પ્રથમ અને દ્વિતીય ભંગ પ્રાપ્ત થાય છે. વિશેષ : કૃષ્ણપાક્ષિકમાં તૃતીય ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બધા સ્થાનોમાં પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ.
વિશેષ :સમ્યમિથ્યાત્વ, મનોયોગ અને વચનયોગનાં વિષયમાં પ્રશ્ન ન કરવો જોઈએ.
નં.૨-૧૧. સ્તનિતકુમારો સુધી આ પ્રમાણે કહેવુ જોઈએ.
૬.૧૨-૧૬. એકેન્દ્રિય જીવોનાં બધા સ્થાનોમાં પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવા જોઈએ. ૬.૧૭-૧૯, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિયમાં વચનયોગ ન કહેવો જોઈએ.
નં.૨૦, પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાં પણ સમ્યગ્મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગજ્ઞાન, મનોયોગ અને વચનયોગ એ પાંચ સ્થાન ન કહેવા જોઈએ. ૬.૨૧. મનુષ્યોમાં અલેશીત્વ, સમ્યગમિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિભંગજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગ, વચનયોગ અને અયોગી એ અગિયાર સ્થાન ન કહેવા જોઈએ. ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોના વિષયમાં નૈરયિકોનાં વર્ણનનાં સમાન ત્રણ સ્થાન (સભ્યમિથ્યાત્વ, મનોયોગ અને વચનયોગ) ન કહેવા જોઈએ.
આ બધાનાં જે બાકી સ્થાન છે, તેમાં પ્રથમ અને દ્વિતીય ભંગ જાણવા જોઈએ.
ચોવીસ દંડકોમાં અરિમોનાં પાપકર્મ બંધનો ભંગ : પ્ર. દં.૧, ભંતે ! શું અચરમ નૈયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ?
ઉ. ગૌતમ ! પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી. નં.૧-૨૦. અહીં પણ સર્વત્ર પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવા જોઈએ.
પ્ર. ૬,૨૧. ભંતે ! શું અચરમ મનુષ્ય પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે - યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ.
For Private Personal Use Only
www.jainelibrary.org