SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૭ ७. अणादिज्जनाम, ૮, મનોત્તિનામું, ૭. અનાદેય નામ, ૮. અયશકિત નામ, ૬. નિષ્ણનાભો ૯. નિર્માણ નામ. - આમ, સમ. ૨૮, મુ. ૬ जीवे णं पसत्थज्झवसाणजुत्ते भविए सम्मद्दिट्ठी પ્રશસ્ત અધ્યવસાય (પરિણામ)થી યુક્ત સમ્યગ દષ્ટિ तित्थकरनामसहियाओ णामस्स णियमा एगूणतीसं ભવ્ય જીવ નામ કર્મની પૂર્વોક્ત અઠ્યાવીસ (૨૮) उत्तरपगडीओ णिबंधित्ता वेमाणिएसु देवेसु देवत्ताए પ્રકૃતિઓની સાથે તીર્થંકર નામ કર્મ સહિત ઓગણત્રીસ ૩વવનડ્ડા (૨૯) પ્રકૃતિઓને બાંધીને (નિયમત:) વૈમાનિક દેવોમાં દેવરુપથી ઉપત્પન્ન થાય છે. - સમ સમ. ૨૨, સુ. ૧ २९. चउसु कम्मपयडीसु परीसहाणं समोयार ૨૯, ચાર કર્મ પ્રવૃતિઓમાં પરીષહોનું સમવતાર : प. कइ णं भंते ! परीसहा पण्णत्ता? પ્ર. ભંતે ! પરીષહ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! बावीसं परीसहा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! બાવીસ પરીષહ કહ્યા છે, જેમકે - ૧. ત્રિવિંછા પુરીદે ગાવ- ૨૨. હંસ રીસા ૧. સુધા પરીષહ -વાવ- ૨૨. દર્શન પરીષહ. प. एए णं भंते ! बावीसं परीसहा कइसु कम्मपयडीसु પ્ર. ભંતે! આ બાવીસ પરિષહોનું કંઈ કર્મ પ્રવૃતિઓમાં સમોવતિ? સમવતાર થાય છે ? उ. गोयमा ! चउसु कम्मपयडीसु समोयरंति, तं जहा- ઉ. ગૌતમ! ચાર કર્મ પ્રવૃતિઓમાં સમવતાર થાય છે, જેમકે - ૨. નાવરબિન્ને, ૨. વેબન્ને, ૧. જ્ઞાનાવરણીય, ૨. વેદનીય, રૂ. મોહન્નેિ , ૪. અંતરરૂપ | ૩. મોહનીય, ૪. અંતરાય, प. १. नाणावरणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा પ્ર. ૧, ભંતે ! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહોનો समोयरंति? સમવતાર થાય છે ? उ. गोयमा ! दो परीसहा समोयरंति, तं जहा ઉ. ગૌતમ ! બે પરીષહોનો સમવતાર થાય છે, જેમકે – १.पण्णापरीसहे य, २. अण्णाणपरीसहे य। ૧. પ્રજ્ઞા પરીષહ, ૨. અજ્ઞાન પરીષહ. 1. ૨, વૈયળિખે ! પરીક્ષા સમયતિ? પ્ર. ૨. ભંતે ! વેદનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે ? उ. गोयमा ! एक्कारस परीसहा समोयरंति, तं जहा ગૌતમ ! અગિયાર પરીષહોનો સમવતાર થાય છે, જેમકે - વાહ - - પંવેવ બાપુપુત્રી, ગાથાર્થ-૧-૫. અનુક્રમથી પહેલાનાં પાંચ પરીષહ. (૧. સુધા પરીષહ, ૨. પિપાસા પરીષહ, ૩. શીત પરીષહ, ૪. ઉષ્ણ પરીષહ અને ૫. દંશ-મશક ૬. વરિયા, ૭. સેન્ના, ૮. વદે ય, ૨. રોજે યા પરીષહ) ૬. ચર્યા પરીષહ, ૭. શયા-પરીષહ, ૨૦. તાસ, ૧૨. નક્સ્ટમેવ ચ | ૮. વધ પરીષહ, ૯. રોગપરીષહ, ૧૦. તૃણ સ્પર્શ પરીષહ, ૧૧. જલ્લ (મલ) પરીષહ. एक्कारस वेयणिज्जम्मि। આ અગિયાર પરીષહ વેદનીય કર્મથી થાય છે. g, રૂ. (૪) વંસમોળિને vi ભંતે ! રન્ને વહુ પ્ર. ૩, (ક) ભંતે ! દર્શન-મોહનીય કર્મમાં કેટલા परीसहा समोयरंति? પરીષહોનો સમાવતાર થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy