SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! णो इण? समटे, पमत्तं पुण वीईवएज्जा। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (સમાન-ઋદ્ધિવાળા દેવનાં) પ્રમત્ત (અસાવધાન) થવા પર જઈ શકે છે. प. सेणंभंते! किंसत्थेणं अक्कमित्तापभ. अणक्कमित्ता પ્ર. ભંતે ! તે (મધ્યમાં થઈને જવાવાળા) દેવ શસ્ત્રનો મૂ? પ્રહાર કરીને જઈ શકે છે કે વગર પ્રહાર કરીને જઈ શકે છે ? उ. गोयमा ! अक्कमित्ता पभू, नो अणक्कमित्ता पभू। ઉ. ગૌતમ ! તે શસ્ત્રનાં પ્રહાર કરીને જઈ શકે છે, વગર શસ્ત્ર પ્રહાર જઈ શકતા નથી. प. से णं भंते ! किं पुव् िसत्थेणं अक्कमित्ता पच्छा પ્ર. ભંતે ! તે દેવ પહેલા શસ્ત્રનો પ્રહાર કરીને વીરૂંવUજ્ઞા? ત્યારબાદ જાય છે ? पनि वीईवएत्ता पच्छा सत्थेणं अक्कमेज्जा? કે પહેલા જઈને ત્યારબાદ શસ્ત્રથી પ્રહાર કરે છે? उ. गोयमा ! पुब्बिं अक्कमित्ता पच्छा वीईवएज्जा, ઉ. ગૌતમ ! પહેલા શસ્ત્રનો પ્રહાર કરીને પછી જાય णो पुब्बिं वीईवएत्ता पच्छा अक्कमेज्जा। છે. પરંતુ પહેલા જઈને પછી શસ્ત્રનો પ્રહાર કરતા નથી. एवं एएणं अभिलावेणं जहा दसमसए आइड्ढि આ પ્રમાણે આ અભિલાપ દ્વારા દસમા શતકનાં उद्देसए तहेव निरवसेसं चत्तारि दंडगा भाणियब्बा ત્રીજા ઉદેશકનાં અનુસાર (પૂર્વવત) સમગ્ર રુપથી -जाव- महिड्ढिया वेमाणिणी अप्पिड्ढियाए ચારેય દંડક મહાઅદ્ધિવાળી વૈમાનિક દેવી वेमाणिणीए। અલ્પઋદ્ધિવાળી વૈમાનિક દેવીના મધ્યમાંથી થઈને જઈ શકે છે ત્યાં સુધી કહેવું જોઈએ. - વિયા. .૨૪, ૩.૩, . ૨૦-૧૨ ૬૦. સેવ ભવિયપૂ ગારરસ મૉંમરે વીવM %. દેવનાં ભાવિતાત્મા અણગારનાં મધ્યમાંથી નીકળવાનાં सामत्थासामत्थ परूवणं સામર્થ્ય-અસામર્થ્યનું પ્રરુપણ : प. देवे णं भंते ! महाकाए महासरीरे अणगारस्स પ્ર. ભંતે ! શું મહાકાય અને મહાશરીરવાળા દેવ भावियप्पणो मज्झंमज्झेणं वीयीवएज्जा? ભાવિતાત્મા અણગારની વચમાંથી થઈને નીકળી જાય છે ? उ. गोयमा ! अत्थेगइए वीयीवएज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ ! કોઈ નીકળી જાય છે અને કોઈ નીકળતા वीयीवएज्जा। નથી. प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'अत्थेगइएवीयीवएज्जा, अत्थेगइएनो वीयीवएज्जा ?' 'કોઈ વચમાંથી નીકળી જાય છે અને કોઈ નીકળતા નથી? उ. गोयमा ! देवा दुविहा पन्नत्ता, तं जहा ઉ. ગૌતમ ! દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. માથમિચ્છાવિઠ્ઠી ૩વેવન ય, ૧. માયી મિથ્યાષ્ટિ ઉપપન્નક, २. अमायीसम्मदिट्ठी उववन्नगा य। ૨. અમાયી સમ્યગદષ્ટિ ઉપપન્નક. १. तत्थ णं जे से मायीमिच्छट्ठिी उववन्नए देवे से ૧. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવ છે णं अणगारं भावियप्पा णं पासइ पासित्ता नो वंदइ, તે ભાવિતાત્મા અણાગારને જુવે છે અને જોઈને नो नमसइ, नो सक्कारेइ, नो सम्माणेइ, नो પણ તેને વંદન નમસ્કાર કરતા નથી. તેનો સત્કાર સન્માન પણ કરતા નથી અને કલ્યાણરુપ, कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासइ । મંગળરુપ, દેવરુપ, જ્ઞાનરુપ માનીને પર્યપાસના પણ કરતા નથી. ૧. , સે. ૨૦, ૩. ૩, મુ. ૮-૧૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy