SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન ૧૯૬૭ से णं अणगारस्स भावियप्पणो मझंमज्झेणं એવા તે દેવ ભાવિતાત્મા અણગારની વચમાં વીવીવજ્ઞા થઈને ચાલ્યા જાય છે. २. तत्थ णं जे से अमायी सम्मदिवि उववन्नए देवे ૨. તેમાં જે અનાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવ से णं अणगारं भावियप्पाणं पासइ पासित्ता वंदइ છે તે ભાવિતાત્મા અણગારને જુવે છે અને જોઈને નમંડુ -ગાવ-બ્રુવાસ, વંદન નમસ્કાર કરે છે -વાવ-પર્યુપાસના કરે છે. से णं अणगारस्स भावियप्पणो मझमज्झेणं नो એવા તે દેવ ભાવિતાત્મા અણગારની વચમાં वीयीवएज्जा। થઈને નીકળતા નથી. से तेणटेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अत्थेगइए वीयीवएज्जा, अत्थेगइए नो वीयीवएज्जा।' કોઈ વચમાંથી થઈને નીકળી જાય છે અને કોઈ નીકળતા નથી.” प. असुरकुमारेणंभंते! महाकाये महासरीरे अणगारस्स ભંતે! શું મહાકાય અને મહાશરીરવાળા અસુરકુમાર भावियप्पणो मझमज्झेणं वीयीवएज्जा ? દેવ ભાવિતાત્મા અણગારની મધ્યમાંથી થઈને નીકળી જાય છે ? ૩. નીયમી ! હં જવા ઉ. ગૌતમ ! પૂર્વવત વર્ણન કરવું જોઈએ. एवं देवदंडओ भाणियब्बो-जाव-वेमाणिए। આ પ્રમાણે દેવ દંડક (ચતુર્વિધ દેવોના માટે) - વિ . .૨૪, ૩.૩, મુ.-૩ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૬૨. સેવા ટેવાવાસ તરાને વીવમળ દ્રિવિ- ૬૧. દેવોના દેવાવાસાંતરોની વ્યતિક્રમણ ઋદ્ધિનું પ્રરુપણ : રાનિદે-ગાવ- વં વાસી રાજગૃહનગરમાં વાવ- ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું - ૫. ગઢg | મંતે! -ગર્વ-વત્તારિjતેવાવા- પ્ર. ભંતે ! દેવ શું આત્મઋદ્ધિ (પોતાની શક્તિ) દ્વારા संतराइं वीईक्कते तेण परं परिबीए विइक्कते? -ચાવતુ-ચાર પાંચ દેવાવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરે છે અને તેના પછી પર-શક્તિ દ્વારા ઉલ્લંઘન કરે છે ? उ. हता, गोयमा ! आइड्ढीए णं देवे -जाव- चत्तारि હા, ગૌતમ ! દેવ આત્મશક્તિથી વાવ- ચાર पंच देवावासंतराइं वीईक्कते, तेण परं परिड्ढीए। પાંચ દેવાવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરે છે અને તેના પછી પરશક્તિ દ્વારા ઉલ્લંઘન કરે છે. एवं असुरकुमारे वि, આ પ્રમાણે અસુરકુમારોનાં માટે પણ કહેવું જોઈએ. णवरं-असुरकुमारावासंतराई, सेसं तं चेव, વિશેષ : તે અસુરકુમારોનાં આવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરે છે. બાકી વર્ણન પૂર્વવત્ છે. pd puri મે -ગાવ- ળિયારે આ પ્રમાણે આજ અનુક્રમથી સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. एवं वाणमंतर-जोइसिय-वेमाणिए वि। આ પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક - વિચા. સ.૨૦, ૩. રૂ, મુ.-૬ દેવ સુધી પણ જાણવું જોઈએ. દર. વાતરા વોવાસ- દ૨. વાણવ્યંતરોનાં દેવલોકોનું સ્વરુપ : प. केरिसाणं भंते! तेसिं वाणमंतराणं देवाणं देवलोगा પ્ર. ભંતે ! તે વાણવ્યંતર દેવોનાં દેવલોક કેવા પ્રકારનાં पण्णत्ता? કહ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy