________________
૨૦૧૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. १४.मज्झिमगेवेज्जाणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ૧૪, ભંતે ! મધ્યમ ગ્રેવેયક દેવ કેટલા કાળ સુધી ૩વવાvi guyત્તા ?
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ૩. Tય ! નદvvi gir સમર્થ
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साई।
ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી. g, ૨, ૩ વેળવા બંને વડ્યું છેલ્લું પ્ર. ૧૫. ભંતે ! ઉપરિમ રૈવેયક દેવ કેટલા કાળ સુધી विरहिया उववाएणं पण्णत्ता ?
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं संखेज्जाई वाससयसहस्साई।
ઉત્કૃષ્ટ સંખ્યાત લાખ વર્ષ સુધી. 1. ૨૬, વિનર-વેનયંત-નયંતા પુરાઈનવા મંતે ! પ્ર. ૧૬ ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता?
દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા
છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं असंखेज्जं कालं ।
ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી. प. १७. सव्वदृसिद्धगदेवाणं भंते ! केवइयं कालं પ્ર. ૧૭. ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવ કેટલા કાળ સુધી विरहिया उववाएणं पण्णत्ता ?
ઉ૫પાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं पलिओवमस्स संखेज्जइभागं ।'
ઉત્કૃષ્ટ પલ્યોપમનાં સંખ્યાતમાં ભાગ સુધી ઉપપાતથી - TUT, T. ૬, મુ. - ૬૨-૬ ૦૬
વિરહિત કહ્યા છે. ૨૦વીડpg કિર્દત પુરસ જગાડે ડુક્ય ૩પત્તિ ૨૦. ચોવીસ દંડકોમાં દષ્ટાંત પૂર્વક ગતિ વગેરેની અપેક્ષાએ परूवणं
ઉત્પત્તિનું પ્રરુપણ : ૫. સે. નેરા મંતે ! હં ૩વેવળંતિ ?
પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક જીવ કેવી રીતે ઉત્પન્ન થાય
उ. गोयमा ! से जहाणामए पवए पवमाणे अज्झव
साणनिव्वत्तिएणं करणोवाएणं सेयकालं तं ठाणं विप्पजहित्ता पुरिमं ठाणं उवसंपज्जित्ताणं विहरइ, एवामेव ते वि जीवा पवओविव पवमाणा अज्झवसाणनिव्वत्तिएणं करणोवाएणं सेयकालं तं भवं विप्पजहित्ता पुरिमं भवं उवसंपज्जित्ताणं
વિદતિ ા. 1. તૈત્તિ મંત! હં હા પાડું?
कहं सीहे गइविसए पण्णत्ते? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे तरूणे बलवं
जुगवं जुवाणे अप्पातंके थिरग्गहत्थे दढपाणिपाय-पासपिठतरोरूपरिणए तल-जमल-जुयल
ઉ. ગૌતમ ! જેમ કોઈ કૂદનાર પુરુષ કૂદતો થકો અધ્યવ
સાયનિવર્તિત ક્રિયા સાધન દ્વારા તે સ્થાનને છોડીને ભવિષ્યકાળમાં આગળનાં સ્થાનને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે જીવ પણ કૂદનારની જેમ કૂદતા થકા અધ્યવસાયનિવર્તિત ક્રિયા સાધન (કર્મો) દ્વારા પૂર્વ ભવને છોડીને ભવિષ્યકાળમાં આગામી
ભવને પ્રાપ્ત કરી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે (નારક) જીવોની શીધ્ર ગતિ કેવી છે ?
તેની શીધ્ર ગતિનો વિષય ક્યા પ્રકારનો કહ્યો છે? ગૌતમ ! જેમ કોઈ બળવાન, યુગોત્પન્ન, વયપ્રાપ્ત, રોગાતંકથી રહિત, સ્થિર પંજાવાળા, સુદઢ-હાથપગ-પીઠ-ઉથી યુક્ત, સહોત્પન્ન યુગલ તાલવૃક્ષ અને અર્ગલાનાં સમાન દીર્ઘ સરળ અને
૨. સમ સમ. સુ. ૧૬૪ (૮). Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org