________________
કષાય અધ્યયન
૧૪૬૯
एएसब्वे नेरइयाई दंडगा-जाव-वेमाणियाणं जस्स
આ પ્રમાણે પૂર્ણરૂપથી નૈરયિકોથી વૈમાનિકો સુધી जं अस्थि तं तस्स सव्वं भाणियव्वं ।
દંડકકરણ જાણવા જોઈએ. પરંતુ જેની જે કષાય - વિચા. સ. ૧, ૩. ૧, મુ. ૮
હોય તેના તે બધા કહેવા જોઈએ. ૧. સાયનિવ્રત્તિ એવા વસવંsvg પ્રવ- પ. કપાય નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ :
૫. વિદ્યા મંત્તે ! સાયનિવૃત્તિ [vyત્તા ? પ્ર. ભંતે ! કષાયનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ૩. ગોયમા ! રવિદા સાયનિવૃત્તિ પUJત્તા, તે ઉ. ગૌતમ ! કષાયનિવૃત્તિ ચાર પ્રકારની કહી છે, નહીં
જેમકે - ૨. હિસાયનિવૃત્તિ,
૧. ક્રોધ કષાય નિવૃત્તિ, ૨. માનસાયનિત્તિ,
૨. માન કષાય નિવૃત્તિ, . માયાવસાયનિર્વાણ,
૩. માયા કષાય નિવૃત્તિ, ૪. માનવત્તા
૪. લોભ કપાય નિવૃત્તિ. ટું, -૨૪, પર્વ નેરડા ગાર- હેમાળિયા
૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - વિયા. સ. ૧, ૩. ૮, યુ. ૨૨-૨૦
કપાય નિવૃત્તિ કહેવી જોઈએ. ૬. સાયપટ્ટા પત્ર
૬. કષાય પ્રતિષ્ઠાનનું પ્રાણ : प. कइ पइट्ठिए णं भंते ! कोहे पण्णत्ते ?
પ્ર. ભંતે! ક્રોધ શેના આધાર પર પ્રતિષ્ઠિત કહ્યા છે? उ. गोयमा ! चउपइट्ठिए कोहे पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! ક્રોધ ચાર (નિમિત્તો) પર પ્રતિષ્ઠિત કહ્યા
છે, જેમકે - છે. ગાય gિ, ૨. પૂરપgિ ,
૧. આત્મ પ્રતિષ્ઠિત, ૨. પરપ્રતિષ્ઠિત, ३. तदुभयपइट्ठिए, ४. अपइट्ठिए ।
૩. ઉભય પ્રતિષ્ઠિત, ૪. અપ્રતિષ્ઠિત. एवं णेरइयाईणं-जाव-वेमाणियाणं दंडओ।
આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી દંડક કહેવા
જોઈએ. एवं माणेणं दंडओ, मायाए दंडओ, लोभेणं दंडओ।
આ પ્રમાણે માન, માયા અને લોભનો માટે પણ - પ. પૂ. ૨૪, સુ. ૧૬ ૦
એક-એક દંડક કહેવા જોઈએ. ૭. વડાઉપણુ વસાય પવ
૭. ચાર ગતિઓમાં કષાયોનું પ્રરુપણ : १. नेरइयाणं-चत्तारि कसाया
૧. નૈરયિકોમાં - ચાર કષાય કહ્યા છે. - નીવ. ડિ. ૨, મુ. ૨૨ २.तिरिक्खजोणिएस-एगिंदिय
૨. તિર્યંચયોનિઓમાં - એકેન્દ્રિયप. सुहुमपुढविकाइया णं भंते ! जीवाणं कइ कसाया પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી કપાય પત્તા ?
કહી છે ? उ. गोयमा ! चत्तारि कसाया पण्णत्ता, तं जहा
ઉ. ગૌતમ ! ચાર કષાય કહ્યા છે, જેમકે – ૨. કોસાઈ, ૨. માળા ,
૧. ક્રોધ કષાય, ૨. માન કષાય, રૂ. માયાવસા, ૪. સ્ત્રોઢસાણા
૩. માયા કષાય, ૪. લોભ કષાય. - નવા. પરિ. ૨, મુ. ૨૩ (૧) ૧. ટાઈ. મ. ૨, ૩, ૪, ૩. ???
૨. ટાઇ . ૪, ૩. ૨, સે. ૨૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org