SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૬. (ख) मिच्छत्तवेयणिज्जस्स मोहणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उक्कोसेणं छावट्ठिं सागरोवमाई साइरेगाई । उ. गोयमा ! जहण्णेणं सागरोवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं । प. (ग) सम्मामिच्छत्तवेयणिज्जस्स (मोहणिज्जस्स) णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમા ! નહો સંતોમુહુર્ત્ત, उक्कोसेण वि अंतोमुहुत्तं । उक्कोसेणं सत्तरिं सागरोवमकोडाकोडीओ, सत्त य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मट्ठई, कम्मणिसेगो । ૬. २-१२. कसायबारसगस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૫. उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स चत्तारि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ૬. उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ । चत्तालीसं वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । १३. कोहसंजलणस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता, ૩. ગોયમા ! નહળેળું તો માતા, उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ, चत्तालीसं वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । १४. माणसंजलणस्सणं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમા ! નહોળું માસું, उक्ोसेणं जहा कोहस्स । Jain Education International ૧૬૧૯ ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ(૬૬)સાગરોપમની છે. પ્ર. (ખ) ભંતે ! મિથ્યાત્વ વેદનીય (મોહનીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી એક સાગરોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સત્ત૨ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ગ)ભંતે ! સમ્યગ્-મિથ્યાત્વ વેદનીય(મોહનીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે, પ્ર.૨-૧૨, ભંતે ! કષાય-દ્વાદશકની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન સાગરોપમનાં સાત ભાગોમાંથી ચાર ભાગ (૪/૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૧૩, ભંતે ! સંજ્વલન ક્રોધની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ બે માસની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. For Private Personal Use Only પ્ર. ૧૪, ભંતે ! સંજ્વલન માનની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ એક માસની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધનાં સમાન છે. www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy