SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म पकरेंति -जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति।" - વિચા. સ. રૂ૪/, ૩. રૂ, મુ. રૂ (૨) ૮૭. નવ-વીસલપુપન્ન પરિવા ઉત્સવ- કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવતુ- કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.” ૮૭. જીવ ચોવીસ દંડકોમાં કેટલી કર્મ પ્રકૃતિનાં વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે! શું જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે? ઉ. ગૌતમ ! કોઈ જીવ વેદન કરે છે અને કોઈ કરતા प. जीवे णं भंते ! नाणावरणिज्जं कम्मं वेदेइ ? उ. गोयमा ! अत्थेगइए वेदेइ, अत्थेगइए णो वेदेइ । નથી. प. दं. १. नेरइए णं भंते ! नाणावरणिज्जं कम्मं वेदेइ ? પ્ર. ૬.૧. ભંતે! શું નૈરયિક જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે ? ૩. નોય! નિયમ વેલેફા ઉ. ગૌતમ ! તે નિયમથી વેદન કરે છે. ૮. ૨-૨૪. પર્વ -ના- મણિ ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. - મજૂરે નહીં નીવે. વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવનાં સમાન , કરવું જોઈએ. प. जीवा णं भंते ! नाणावरणिज्जं कम्मं वेदेति ? પ્ર. ભંતે ! શું અનેક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે ? ૩. ગયા ! વે જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત કહેવું જોઈએ. હું ૨-૨૪, પ ર - - રેમ ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. एवं जहा नाणावरणिज्जं तहा सणावरणिज्जं જે પ્રમાણે જ્ઞાનાવરણીયનાં સંબંધમાં કહ્યું તે પ્રમાણે मोहणिज्जं अंतराइयं च। દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મનાં વેદનનાં વિષયમાં કહેવું જોઈએ. वेदणिज्जाउय-णाम-गोयाइं एवं चेव । વેદનીય, આયુ, નામ અને ગૌત્ર કર્મનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. णवर-मणूसे वि णियमा वेदेइ। વિશેષ : મનુષ્ય આનું વદન નિયમથી કરે છે. एवं एए एगत्त-पोहत्तिया सोलस दंडगा। આ પ્રમાણે એકત્વ અને બહત્વની વિવલાથી એ - TUT. ૫. ૨૩, ૩. ?, સુ. ૨૬ ૭-૬ ૭૮ સોળ દંડક હોય છે. ૮૮, TIMવરાજા વૈધના નીવ-જાવી હુ મ ૮૮. જ્ઞાનાવરણીય આદિનો બંધ કરતા જીવ ચોવીસ દંડકોમાં वेयण परूवणं કર્મ વેદનનું પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे कइ પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતા જીવ કેટલી कम्मपगडीओ वेएइ? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! णियमा अट्ठ कम्मपगडीओ वेएइ। ઉ. ગૌતમ! તે નિયમથી આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy