SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उरगा पुण पंचमी पुढविं, छठिं च इत्थियाओ, मच्छा मणुया सत्तमि पुढविं। एसो परमुववाओ, बोधब्बो नरयपुढवीणं । - TUT. . ૬, કુ. ૬ ૨૬-૬૪૭ देवाणं पुच्छाप. देवाणं भंते ! कओहिंतो उववज्जति ? उ. गोयमा ! उववाओ तिरियमणुस्सेहिं । - નીવા. ૪. ૨, ૩.૪૨ ૫. ૨, ૨, સસુરામારી ઈ મંતે ! વોરિંત उववज्जति ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो उववज्जति ? ૩. મોય ! નો નેfહંત સવવમ્નતિ, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, ઉરગ પાંચવી (નરક પૃથ્વી) સુધી, સ્ત્રીઓ છઠી (નરક પૃથ્વી) સુધી, માછલી અને મનુષ્ય(પુરુષ) સાતમી (નરકપૃથ્વી) સુધી ઉત્પન્ન થાય છે. નરક પૃથ્વીઓમાં (પૂર્વોક્ત જીવોના) આ પરમ (ઉત્કૃષ્ટ) ઉપપાત સમજવું જોઈએ. દેવ વિષયે પૃચ્છા : પ્ર. ભંતે ! દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. દ. ૨. અંતે ! અસુરકુમાર દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -થાવતુ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે) નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. (પરંતુ) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (તે) દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે જેનાથી નારકોનો ઉ૫પાત કહ્યો તેનાથી અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો જોઈએ. વિશેષ : (તે) અસંખ્યાતવર્ષની આયુવાળા અકર્મભૂમિ અને અંત પજ મનુષ્યોમાંથી અને તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. શેષ બધુ વર્ણન પૂર્વવત છે. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ઉપપાત કહેવું જોઈએ. તિર્યંચ વિષયે પૃચ્છા : પ્ર. દે, ૧૨. અંતે ! પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નારકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત) નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. मणुएहिंतो उववज्जंति, नो देवेहिंतो उववज्जति । एवंजेहिंतोनेरइयाणं उववाओतेहिंतो असुरकुमारा वि भाणियब्बो। णवर-असंखेज्जवासाउय अकम्मभूमए-अंतरदीवएमणुस्सतिरिक्खजोणिएहिंतो वि उववज्जति । सेसंतं चेव। રૂ-૨૨. -નાવિ- થાિયના - પ.પૂ.૬, p. ૬૪૮-૬૪૬ तिरियाणं पुच्छा૫. તે ૨૨ પૃવિદ્યાનું મંત! ગોહિત ૩વવપ્નતિ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहितो उववज्जति? उ. गोयमा ! नो नेरइएहिंतो उववज्जति. ૨. નવા. પરિ. ૩, ૩. ૨, સુ. ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy