SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૬ ૫. जप्पभिति च णं भंते! "वालागा" तायत्तीसं सहाया गाहावई समणोवासगा सेसं जहा चमरस्स -जावअन्ने उववज्जंति । अस्थि णं भंते ! ईसाणस्स देविंदस्स देवरणो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. દંતા, શૌયમા ! અસ્થિ | एवं जहा सक्कस्स । નવરં-ચંપાપ નારી! -ખાવ- સવવના | जप्पभितिं च णं चंपिच्चा तायत्तीसं गाहावई समणोवासगा सहाया सेसं तं चेव - जाव- अन्ने उववज्जति । प. अत्थि णं भंते ! सणकुमारस्स देविंस्स देवरणो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. હતા, ગોયમાં ! અસ્થિ । सेकेणणं भंते! एवं वच्चइ- 'जहा धरणस्स तहेव ।' વ -ખાવ- પાળયસ્ત एवं अच्चुयस्स - जाव- अन्ने उववज्जंति । વિચા. સ. o o, ૩.૪, મુ. ૧-૪ १२. असुरकुमाराणं उड्ठगमण सामत्थ परूवणं प. केवइ कालस्स णं भंते ! असुरकुमारा देवा उड्ढ ઉપયંતિ -ગાવ- સોહમાં ગયા ય, મિસંતિ ય ? - उ. गोयमा ! अनंताहिं ओसप्पिणीहिं अणंताहिं उस्सप्पिणीहिं, अत्थि णं एस भावे लोयच्छेसयभूए समुप्पज्जइ जं णं असुरकुमारा देवा उड्ढं उप्पयंति -નાવ- સોદો જો प. किं निस्साए णं भंते ! असुरकुमारा देवा उड्ढं યંતિ -ખાવ- સોહમ્મો પો? Jain Education International ૧૨. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ભંતે ! જ્યારથી તે બાલાકવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ (શક્રનાં ત્રાયસ્ત્રિશકોનાં રુપમાં) ઉત્પન્ન થયા. ઇત્યાદિ સમગ્ર વર્ણન ચમરનાં ત્રાયસ્ત્રિશકોનાં સમાન અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કરવું જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. જેમ શક્રનાં ત્રાયશિક દેવોનું વર્ણન કર્યું છે તેવું જ અહીં પણ કરવું જોઈએ. વિશેષ : (એ તેત્રીસ શ્રમણોપાસક)ચંપાનગરીનાં નિવાસી હતા -યાવત્- ઇશાનેન્દ્રનાં ત્રાયસ્ત્રિશક દેવનાં રુપમાં) ઉત્પન્ન થયા. જ્યારથી આ ચંપાનગરી નિવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ત્રાયસ્ત્રિશક દેવ બન્યા ત્યાં સુધી સમગ્ર વર્ણન અન્ય ઉત્પન્ન થાય છે અહીં પૂર્વવત્ કરવું જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારનાં ત્રાયસ્ત્રિશક દેવ - ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે ? ઇત્યાદિ સમગ્ર વર્ણન ધરણેન્દ્રનાં સમાન કરવું જોઈએ. આ પ્રમાણે પ્રાણત (દેવેન્દ્ર) સુધીનાં ત્રાયસ્ત્રિશંક દેવોનાં માટે જાણવું જોઈએ. આ પ્રમાણે અચ્યુતેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોના માટે પણ અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કહેવું જોઈએ. અસુરકુમારોનાં ઉર્ધ્વગમન સામર્થ્યનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કેટલો કાળ વ્યતીત થયા પછી અસુરકુમાર દેવ ઉર્ધ્વગમન કરે છે -યાવત- સૌધર્મકલ્પ સુધી ઉપર ગયા છે, જાય છે અને જશે ? ઉ. ગૌતમ ! અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીકાળનાં વ્યતીત થયા પછી લોકમાં એ આશ્ચર્ય સમુત્પન્ન થાય છે કે અસુકુમાર દેવ ઉર્ધ્વગમન કરે છે -યાવ- સૌધર્મકલ્પ સુધી જાય છે. પ્ર. ભંતે ! કોનો આશ્રય લઈને અસુકુમાર દેવ ઊર્ધ્વગમન કરે છે -યાવત્- સૌધર્મકલ્પ સુધી જાય છે ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy