SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫૦ प. दं. २१. मणूसा णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? ૩. ગોયમા ! છુ. સબ્વે વિ તાવ હોખ્ખા સત્તવિહવંધા, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, ૪. અહવા સત્તવિહવંધા ય, છવિહવંધ ય, ૫. ५. अहवा सत्तविहबंधगा य, छव्विहबंधगा य, ६. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, छविहबंध य ७. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, छव्विहबंधगा य, ८. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधए य, ૬. ગ્રહવાસત્તવિહવંધાય, અવિહવંધાય, छविहबंधगा य, एवं एए गव भंगा। પં.૨૨-૨૪. મેસાવાળમંતરાડ્યા-ખાવ-વેમાળિયા जहा रइया सत्तअट्ठविहादिबंधगा भणिया तहा भाणियव्वा । २. एवं जहा णाणावरणं बंधमाणा जाहिं भणिया सणावरणं पि बंधमाणा ताहिं जीवादीया एगत्तपोहत्तेहिं भाणियव्वा । ३. वेयणिज्जं बंधमाणे जीवे कइ कम्मपगडीओ વંધફ ? ૩. ગોયમા ! સત્તવિહવંધણ વા, અવિવધ વા, छव्विहबंधए वा, एगविहबंधए वा । *. ૨. વૅ મજૂસે વિધ दं. १-२४. सेसा णारगादीया सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य - जाव- वेमाणिए । Jain Education International For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. દં.૨૧, ભંતે ! ( ઘણા)મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મને બાંધતા થકા કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા (મનુષ્ય) સાત કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે, ૨. અથવા ઘણા સાતનાં બંધક હોય છે અને એક આઠનો બંધક હોય છે, અથવા ઘણા સાત અને આઠનાં બંધક હોય છે, અથવા ઘણા સાતનાં બંધક હોય છે અને એક છનો બંધક હોય છે, ૫. અથવા ઘણા સાત અને છનાં બંધક હોય છે, ૬. અથવા ઘણા સાતનાં બંધક હોય છે તથા એક આઠનો અને એક છનો બંધક હોય છે, ૩. ૪. ૭. અથવા ઘણા સાતનાં બંધક હોય છે, એક આઠનો બંધક હોય છે અને ઘણા છનાં બંધક હોય છે. ૮. અથવા ઘણા સાતનાં બંધક હોય છે, ઘણા આઠનાં બંધક હોય છે અને એક છનો બંધક હોય છે. ૯. અથવા ઘણા સાત, આઠ અને છનાં બંધક હોય છે, આ પ્રમાણે તે કુલ નવ ભંગ થાય છે. ૬.૨૨-૨૪. બાકી વાણવ્યતરાદિથી વૈમાનિકો સુધી જેમ નૈયિકોમાં સાત આઠ આદિ કર્મપ્રકૃતિઓનાં બંધક કહ્યા છે, તે પ્રમાણે કહેવા જોઈએ. ૨. જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કર્મ પ્રકૃતિઓનાં બંધનું વર્ણન કર્યું, તે પ્રમાણે દર્શનાવરણીય કર્મને બાંધતા થકા જીવાદિમાં એકત્વ અને બહુત્વની અપેક્ષાથી બંધનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ૩. ભંતે ! વેદનીય કર્મને બાંધતા થકા એક જીવ કેટલી કર્મ-પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! સાત, આઠ, છ કે એક કર્મ પ્રકૃતિનો બંધક હોય છે. નં.૨૧. મનુષ્યના સંબંધમાં પણ આવું જ કહેવું જોઈએ. દં.૧-૨૪. બાકી નારક આદિ વૈમાનિક સુધી સપ્તવિધ અને અષ્ટવિધ બંધક હોય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy