SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન “તમ્હા વાળ-વય-પોસહાાં તવ સંનમ-વંમનેર-ખ઼ાળमाइयाण य नत्थि फलं । " न वि य पाणवहे अलियवयणं । “न चेव चोरिक्ककरणं परदारसेवणं वा । “सपरिग्गहपावकम्मकरणं पि नत्थि किंचि । “ન નેરય-તિરિય-મનુયાળનોળી । “ન વેવનોો વા અસ્થિ । “ન ય અસ્થિ સિદ્ધિામાં । “અમ્મા-પિયરો નસ્જિ “ન વિ ઋત્વિ પુરિસનારો । "पच्चक्खाणमवि नत्थि । “ન વિ મસ્ત્યિ હાઇ-મમ્મૂ 4 | “अरहंता चक्कवट्टी बलदेवा वासुदेवा नत्थि । “નેવચિ છે. રિસો । “धम्माधम्मफलं च नवि अत्थि किंचि बहूयं च थोवगं वा, तम्हा एवं विजाणिऊण जहा सुबहु “इंदियाणुकूलेसु सव्वविसएस वट्टह । “નચિ જાદુ વિરિયા વા, અજિરિયા વા, " एवं भणति नत्थिकवादिणो वामलोगवादी । - પરૢ. આ. ર્, સુ. ૪૬-૪૭ २३. असब्भाववाईणो मुसावाई इमं पि बिईयं कुदंसणं असब्भाववाइणो पण्णवेंति मूढा - ‘સંમૂગો અંડા જોશો ।’ ‘સયંમુળા સર્ચ ૬ નિÆિઓ ।' एवं एवं अलियं पयंपंति । “પયાવા ફસ્તરેળ ય યં" તિ ઈ Jain Education International તેથી દાન આદિ દેવું, વ્રત આદિ અને પૌષધાદિની આરાધના કરવી, તપસ્યા કરવી, સંયમનું આચરણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું આદિ કલ્યાણકારી અનુષ્ઠાનોનું કોઈપણ ફળ હોતું નથી. એ જ પ્રમાણે પ્રાણવધ કરતા તથા અસત્ય બોલતા પણ કોઈ અશુભ ફળ પ્રાપ્ત થતું નથી. ચોરી કરવાથી, પરસ્ત્રી સેવન ક૨વાથી પણ જીવોને કોઈ પાપ લાગતું નથી. પરિગ્રહ અને અન્ય પાપકર્મોનું પણ કોઈ અશુભ ફળ નથી. નરક, તિર્યંચ અને મનુષ્ય યોનિઓ નથી, દેવલોક પણ નથી. સિદ્ધિસ્થાનમાં ગમન કરવાનું નથી. માતા-પિતા પણ નથી. ૧૩૭૧ પુરુષાર્થ પણ નથી. અર્થાત્ પુરુષાર્થ કાર્ય પણ સિદ્ધિમાં કારણભૂત નથી. પ્રત્યાખ્યાનનો પણ અભાવ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ અને મરણ પણ નથી. અર્હન્ત-તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ પણ નથી. કોઈ ઋષિ મુનિ પણ નથી. ધર્મ અને અધર્મનું અલ્પ કે અધિક જરાપણ ફળ નથી. તેથી એવું સમજીને ઈન્દ્રિયોને અત્યંત પ્રિય લાગે તેવા શબ્દાદિ બધા વિષયોમાં ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. કોઈપણ પ્રકારના ભોગ ભોગવામાં પાપ નથી. કોઈ સત્ ક્રિયા નથી અને કોઈ અસત્ ક્રિયા નથી. એ પ્રમાણે નાસ્તિકવાદી અને વામલોકવાદી કહે છે, તેમનું આ કથન મૃષાવાદ છે. ૨૩. અસદ્ભાવવાદક મૃષાવાદી : જે અસદ્દભાવવાદી તથા મિથ્યાવાદી મૂઢ લોકો પ્રરૂપિત કરે છે. તે બીજો મૃષાવાદરૂપ કુદર્શન આ પ્રમાણેનું છે આ લોક ઈંડાંમાંથી ઉત્પન્ન થયેલ છે.' આ લોકનું નિર્માણ સ્વયંભૂએ કર્યું છે.' આ પ્રમાણે તે મિથ્યા પ્રલાપ કરે છે. કેટલાક લોકો એવું માને છે કે- 'આ જગત્ પ્રજાપતિ બ્રહ્માએ અને ઈશ્વરે બનાવ્યું છે.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy