SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! नाणावरणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे पण्णत्ते, तं जहा છે. સોયાવર), ૨. સો વિઘાવર, રૂ. નેત્તાવર, ४. णेत्तविण्णाणावरणे, છે. ધાણાવર, ૬. વાવિUTTI વરને, ૭, રસાવર, ૮. રવિVIITTવરને, ૨. સાવર, ૨૦. સવિITUTIવરને ! जं वेदेइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणामं वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिंवा उदएणं जाणियब्वंण जाणइ, जाणिउकामे विण जाणइ.जाणित्ता विण जाणइ, उच्छण्णणाणी यावि भवइ, णाणावरणिज्जस्स कम्मस्स उदएणं । एस णं गोयमा ! नाणावरणिज्जे कम्मे । एस णं गोयमा ! नाणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे पण्णत्ते। प. २. दरिसणावरणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते? उ. गोयमा! दरिसणावरणिज्जस्सणं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प णवविहे अणुभावे पण्णत्ते, तं जहाછે. જિલ્લા, ૨. ાિાિ , રૂ. ના, ૪. પચાપત્રા, ૬. થરાદ્ધી, ૬. વઘુવંસી વરજે, ૭. મધુવંસજવર, ૮. મોદિયંવરો, ૧. વઢંસાવર / जं वेदेइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणामं वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं पासियव्वं ण पासइ, पासिउकामे विण पासइ, पासित्ता वि ण पासइ, ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા - બદ્ધ -ચાવતુ- પુદગલ - પરિણામને પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનાં દસ પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે, જેમકે - ૧. શ્રોત્રાવરણ, ૨. શ્રોત્રવિજ્ઞાનાવરણ, ૩. નેત્રાવરણ, ૪. નેત્રવિજ્ઞાનાવરણ, પ. પ્રાણાવરણ, ૬. પ્રાણવિજ્ઞાનાવરણ, ૭. રસાવરણ, ૮. રસવિજ્ઞાનાવરણ, ૯. સ્પર્શાવરણ, ૧૦. સ્પર્શવિજ્ઞાનાવરણ, જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુદ્ગલ- પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે. તે બદ્ધ (શ્રોત્રાવરણ આદિનાં) ઉદયથી જાણવા યોગ્યને ન જાણવા, જાણવાનાં ઈચ્છુક થઈને પણ જાણતા નથી, જાણીને પણ જાણતા નથી અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વિચ્છિન્ન જ્ઞાનવાળા હોય છે. ગૌતમ ! આ જ્ઞાનાવરણીયકર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -થાવત– પુદ્ગલપરિણામને પ્રાપ્ત કરીને જ્ઞાનાવરણીય કર્મનાં આ દસ પ્રકારનો અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. ૨. ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ યાવત- પુગલ પરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવતુ- પુદ્ગલપરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મના નવ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે – ૧, નિદ્રા, ૨. નિદ્રા-નિદ્રા, ૩. પ્રચલા, ૪. પ્રચલાપ્રચલા, ૫. મ્યાનગૃદ્ધિ, ૬. ચક્ષુદર્શનાવરણ, ૭. અચક્ષુદર્શનાવરણ, ૮. અવધિદર્શનાવરણ, ૯. કેવળ દર્શનાવરણ. જે પુદ્ગલોનું કે પુગલોના પુલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોના પરિણામનું વેદન કરે છે, તેના ઉદયથી જોવા લાયકને જોતો નથી, જોવા ચાહે તે પણ જોતો નથી, કોઈને પણ નથી જોતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy