SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ ૪૬. ગળતરખંત્ત | ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૧. પરંપરા -ખાવअचरिमा जहा परंपरोववन्नगा । - વિયા. સ. શ્રૂ, ૩. o, મુ. ૮ ૩૪. રયળનમાપુરી” ગમશેવિત્યકેનું નિરયાવસેત્તુ ૩૪, उववज्जणार पण्हाणं समाहाणं प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु असंखेज्जवित्थडेसु नेरइएसु एगसमएणं . વા નેરયા વવનંતિ -ખાવ २- ३९. केवइया अणागारोवउत्ता उववज्जंति ? उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु असंखेज्जवित्थडेसु नेरइएसु एगसमएणं છુ. ખદોમાં પ્રશ્નો વા, ટો વા, તિ—િ વા, उक्कोसेणं असंखेज्जा नेरइया उववज्जंति । ४-५. एवं जहेव संखेज्जवित्थडेसु तिष्णि गमगातहा असंखेज्जवित्थडेसु वि तिष्णि गमगा भाणियव्वा । णवरं असंखेज्जा भाणियव्वा, सेसं तं चेव - जाव- असंखेज्जा अचरिमा पण्णत्ता । णवरं संखेज्जवित्थडेसु वि, असंखेज्जवित्थडेसु वि, ओहिनाणी ओहिदंसणी य संखेज्जा उब्वट्टावेयव्वा । सेसं तं चैव । વિયા. સ. oરૂ, ૩. ?, મુ. ૨ રૂ, સક્ષરળમાફ મહેશત્તમ પખત્તનરચપુવીનું વવાઽ ૩૫. पहाणं समाहाणं - .. सक्करप्पभाए णं भंते ! पुढवीए केवइया निरयावाससयसहस्सा पण्णत्ता ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪૬. અનન્તરપર્યાપ્તાનાં વિષયમાં પણ કહેવુ જોઈએ. ૪૩, ૪૫, ૪૭, ૪૮, ૪૯. જેપ્રમાણે પરંપરોપપન્નકનું વર્ણન કરેલ છે તે પ્રમાણે પરંપરાવગાઢ -યાવત- અચરમનું વર્ણન પણ કરવું જોઈએ. રત્નપ્રભા પૃથ્વીનાં અસંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પાદ આદિનાં પ્રશ્નોનું સમાધાન : પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં - ૧. એક સમયમાં કેટલા નૈયિક ઉત્પન્ન થાય છે -યાવત્ ૨-૩૯. કેટલા અનાકારોપયોગયુક્ત નૈરયિક ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં એક સમયમાં - ૧. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે. ૪-૫. જે પ્રમાણે સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં વિષયમાં ઉત્પાદ, ઉર્તના અને સત્તાનાં ત્રણ આલાપક કહ્યા છે તે પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોનાં વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. વિશેષ : "સંખ્યાત” નાં સ્થાન ૫૨ "અસંખ્યાત” કહેવું જોઈએ. અસંખ્યાત અચરમ કહ્યા છે ત્યાં સુધી કહેવું જોઈએ. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. વિશેષ : સંખ્યાત યોજન અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાત જ ઉર્તન કરે છે એવું કહેવું જોઈએ. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. શર્કરાપ્રભાપૃથ્વીથી અધઃસપ્તમપૃથ્વી સુધી છનરક પૃથ્વીમાં ઉત્પાદ આદિનાં પ્રશ્નોનું સમાધાન : પ્ર. ભંતે ! શર્કરાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy