SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧. (૨) નાડ્ળમે ાં અંતે ! મ્મે વિદે વળત્તે ? ૩. ગોયમા ! પંચવિષે વળત્તે, તં નહીં . નિંદ્રિયખાડામે ખાવ- . પંનેંદ્રિયનાળામા ૫. (૩) સરીરામે ાં મંતે ! મ્મે વિદે વળત્તે ? ૩. શૌયમા ! પંચવિષે વાત્તે, તં નહા છું. મોરાજિયસરીરળામે ગાય- ૧. જેમ્માसरीरणामे । प. (४) सरीरंगोवंगणामे णं भंते ! कम्मे कइविहे વળત્તે? ૩. ગોયમા ! તિવિષે વત્તે, તે નહા છુ. ગોરાજિયસરીરંગોવાળામે, ૨. વેઇન્દ્રિયસરીરંગોવંગળમે, ३. आहारगसरीरंगोवंगणामे । प. (५) सरीरबंधणणामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! પંચવિષે વાત્તે, તં નહા ૧. બોરાજિયસરીરગંધામે -ખાવ५. कम्मगसरीरबंधणणामे । प. (६) सरीरसंघायणामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! પંચવિષે પળત્તે, તં નહા છુ. બોરાજિયસરીરસંધાયળમે -નાવબ્ कम्मगसरीरसंघायणामे 1 प. (७) संघयणणामे णं भंते! कम्मे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! વિદે વાત્તે, તું બહા १. वइरोसभणारायसंघयणणामे, २. उसभणारायसंघयणणामे, રૂ. રાયસંધયમે, ४. अद्धणारायसंघयणणामे, ૬. લીઝિયાસંષયળામે, ૬. છેવÉષયળને । Jain Education International ૧૫૦૧ પ્ર. (૨) ભંતે ! જાતિનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. એકેન્દ્રિયજાતિ નામ કર્મ-યાવત્- ૫. પંચેન્દ્રિયજાતિ નામ કર્મ. પ્ર. (૩) ભંતે ! શરીરનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીરનામ કર્મ –યાવ- ૫. કાર્યણશરીર નામ કર્મ. પ્ર. (૪)ભંતે ! શરીરાંગોપાંગનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીરાંગોપાંગ નામ કર્મ, ૨. વૈક્રિય શરીરાંગોપાંગ નામ કર્મ, ૩. આહારક શરીરાંગોપાંગ નામ કર્મ. પ્ર. (૫)ભંતે ! શરીર બંધનનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીર બંધન નામ કર્મ યાવત્૫. કાર્મણ શરીર બંધનનામ કર્મ, પ્ર. (૬)ભંતે ! શરીર સંઘાત નામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીર સંઘાત નામ કર્મ યાવત્૫. કાર્મણ શરીર સંઘાત નામ કર્મ, પ્ર. (૭) ભંતે ! સંહનન નામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે છ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. વજૠષભનારાચ સંહનન નામ કર્મ, ૨. ઋષભનારાચ સંહનન નામ કર્મ, ૩. નારાચ સંહનન નામ કર્મ, ૪. અર્દ્ર નારાચ સંહનન નામ કર્મ, ૫. કિલિકા સંહનન નામ કર્મ, ૬. સેવાર્દ સંહનન નામ કર્મ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy