________________
૧૯૩૬
દ્રવ્યાનુયોગ ભાગ-૩
२. मज्झिमियाएपरिसाए चत्तारिदेवसाहस्सीओ
૨. મધ્યમ પરિષમાં ચાર હજાર દેવ કહ્યા છે. पण्णत्ताओ, ३. बाहिरियाए छ देवसाहस्सीओ पण्णत्ताओ। ૩. બાહ્ય પરિષડ્માં છ હજાર દેવ કહ્યા છે. (૭) મહામુસા વિ તો પરિણામો પત્તો- (૭) મહાશક્રેન્દ્રની પણ ત્રણ પરિષદાઓ કહી છે१. अभिंतरियाए एगं देवसहस्सं पण्णत्तं,
૧. આત્યંતર પરિષદમાં એક હજાર દેવ કહ્યા છે. २. मज्झिमियाए दो देवसाहस्सीओ पण्णत्ताओ, ૨. મધ્યમ પરિષહ્માં બે હજાર દેવ કહ્યા છે. ३. बाहिरियाए चत्तारि देवसाहस्सीओ पण्णत्ताओ।
૩. બાહ્ય પરિષમાં ચાર હજાર દેવ કહ્યા છે. (८) सहस्सारे वि तओ परिसाओ पण्णत्ताओ -
(૮) સહસ્ત્રારેન્દ્રની પણ ત્રણ પરિષદાઓ કહી છે१. अभिंतरियाएपरिसाएपंच देवसया पण्णत्ता, ૧. આત્યંતર પરિષદ્ધાં પાંચસો દેવ કહ્યા છે. २. मज्झिमियाए परिसाए एगा देवसाहस्सी ૨. મધ્યમ પરિષદ્ધાં એક હજાર દેવ કહ્યા છે.
gviT[, ३. बाहिरियाए परिसाए दो देवसाहस्सीओ ૩. બાહ્ય પરિષમાં બે હજાર દેવ કહ્યા છે.
पण्णत्ताओ। (९) आणय-पाणयस्स वि तओ परिसाओ (૯)આનત-પ્રાણતેન્દ્રની ત્રણ પરિષદાઓ કહી છે. पण्णत्ताओणवर-१. अभिंतरियाए अड्ढाइज्जा देवसया વિશેષ : ૧. આત્યંતર પરિષદમાં અઢીસો દેવ पण्णत्ता,
કહ્યા છે. ૨. માિમિયાપંજ વસયા Tvwત્તા,
૨. મધ્યમ પરિષડ્માં પાંચસો દેવ કહ્યા છે. ३. बाहिरियाए एगा देवसाहस्सी पण्णत्ता।
૩. બાહ્ય પરિષાં એક હજાર દેવ કહ્યા છે. (१०) अच्चुयस्स णं देविंदस्स तओ परिसाओ (૧૦) દેવેન્દ્ર દેવરાજ અય્યતની ત્રણ પરિષદાઓ पण्णत्ताओ
કહી છે - १. अभिंतरियाए देवाणं पणवीसं सयं पण्णत्तं,
૧. આત્યંતર પરિષદ્દમાં એકસો પચ્ચીસ દેવ
કહ્યા છે. २. मज्झिमियाए अड्ढाइज्जासया पण्णत्ता,
૨. મધ્યમ પરિષદ્ધાં બસો પચાસ દેવ કહ્યા છે. ३. बाहिरियाए पंचसया पण्णत्ता।
૩. બાહ્ય પરિષ પાંચસો દેવ કહ્યા છે. - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૨૧૬ ર૭. વેન હેવાને લાયસોર્સ ગિાવવ- ૨૭. વૈમાનિક દેવોનાં સાતા સૌખ્ય અને અદ્ધિ આદિનું
પ્રરુપણ : प. भंते ! सोहम्मीसाणदेवा केरिसयं सायासोक्खं પ્ર. ભંતે ! સૌધર્મ ઈશાનકલ્પનાં દેવ કેવા પ્રકારનાં पच्चणुब्भवमाणा विहरंति ?
સાત-સૌખ્ય અનુભવ કરતાં વિચરે છે ? उ. गोयमा ! मणुण्णा सद्दा -जाव- मणुण्णा फासा -
ઉ. ગૌતમ ! રૈવેયક સુધી તે મનોજ્ઞ શબ્દ -યાવતુગાવ-વિજ્ઞાા
મનોજ્ઞ સ્પર્શી દ્વારા સુખનો અનુભવ કરતાં
વિચરે છે. अणुत्तरोववाइया अणुत्तरा सद्दा -जाव- फासा। અનુત્તરોપપાતિક દેવ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) શબ્દજન્ય
વાવ- અનુત્તર સ્પર્શજન્ય સુખોનો અનુભવ કરે છે. प. भंते ! सोहम्मीसाणेसु देवाणं केरिसया इड्ढी પ્ર. અંતે ! સૌધર્મ ઈશાન દેવોની ઋદ્ધિ કેવી કહેવામાં पण्णत्ता?
આવી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org