SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ जेसिं पभावेणं मए इमा एयारूवा दिव्वा देविड्ढी, જેના પ્રભાવથી મને આ અને એવા પ્રકારની દિવ્ય दिव्वा देवज्जुइ, लद्धा पत्ता अभिसमण्णागया तं દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ લબ્ધ પ્રાપ્ત અને गच्छामि णं ते भगवंते वंदामि-जाव-पज्जुवासामि। અભિસમન્વાગત થઈ છે માટે હું જાઉં અને તે ભગવંતોની વંદના કરું -વાવ- પÚપાસના કરું. २. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु ૨. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअमुच्छिए, अगिद्धे, अगढिए, अणज्झोववण्णे तस्स અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ णं एवं भवइ- 'एस णं माणुस्सए भवे नाणीइ वा, આ પ્રમાણે વિચારે છે કે તે મારા મનુષ્ય ભવનાં तवस्सीइ वा, अइदुक्कर दुक्कर कारए' “तं गच्छामि જ્ઞાની, અતિ દુષ્કર તપસ્યા કરનાર તપસ્વી છે, णं ते भगवं ते वंदामि -जाव-पज्जवासामि।" માટે હું જાઉં અને તે ભગવંતોને વંદના કરું -વાવ- પર્યાપાસના કરું.' ३. अहुणोववण्णे देवे देवलोगेसुकामभोगेसुअमुच्छिए, ૩. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअगिद्धे, अगढिए, अणज्झोववण्णे तस्स णं एवं અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ भवइ- “अस्थि णं मम माणुस्सए भवे मायाइ वा આ પ્રમાણે વિચારે છે કે તે મારા મનુષ્ય ભવની -जाव- सुण्हाइ वा, तं गच्छामि णं तेसिमंतियं માતા -વાવતુ- પુત્રવધુ છે માટે હું જાઉં અને તેના पाउब्भवामि," पासंतु ता मे इयमेयारूवं दिव्वं સામે પ્રકટ થાઉં”, જેનાથી તે લબ્ધ પ્રાપ્ત અને देवढिं दिव्वं देवज्जुई लद्धं पत्तं अभिसमण्णागयं'। અધિગત થયેલી મારી આ અને એ પ્રકારની દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવદ્યુતિને જુવે. अहुणोववण्णे देवे देवलोगेसु कामभोगेसु अमुच्छिए, ૪. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअगिद्धे, अगढिए, अणज्झोववण्णे तस्स णं एवं અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ भवइ “अत्थि णं मम माणुस्सए भवे मित्तेइ वा, આ પ્રમાણે વિચારે છે કે અમારા મનુષ્ય ભવનાં सहाइ वा, सुहीइ वा, सहाएइ वा, संगएइ वा तेसिं જે મિત્ર, બાળસખા, હિતૈષી, સહચર તથા च णं अम्हे अण्णमण्णस्स संगारंपडिसुए भवइ” जो પરિચિત છે અને જેનાથી મેં પરસ્પર સંકેતાત્મક मे पुब्बिं चयइ से संबोहेयवे। પ્રતિજ્ઞા કરી હતી કે જે પહેલા પ્યુત થશે તે બીજાને સંબોધિત કરશે. इच्छेएहिं चउहिंठाणेहिं अहुणोववण्णे देवे देवलोगेसु આ પ્રમાણે આ ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ माणुसं लोगं हव्वमागच्छित्तए, संचाएइ हव्वमाग ઉત્પન્ન દેવ શીધ્ર જ મનુષ્ય લોકમાં આવવા ચાહે છિત્તા | છે અને આવે છે. - ટા. મ. ૪, ૩. ૩, ૩. રૂ ૨૩ ૪૨. ચિંતાઈને મજુરોજે ગામ / - ૪૨. દેવેન્દ્રો આદિનું મનુષ્ય લોકમાં આગમનનાં કારણોનું પ્રરુપણ : चउहिं ठाणेहिं देविंदा माणुसं लोगे हब्वमागच्छंति, ચાર કારણોથી દેવેન્દ્ર તત્કાળ મનુષ્યલોકમાં આવે છે, તં નહીં જેમકે - १. अरहंतेहिं जायमाणेहिं, ૧. અન્તોના જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं, ૨. અહિન્તોનાં પ્રવ્રુજિત થવાના અવસર પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ૩. અહંન્તોનાં કેવળ જ્ઞાનોત્પત્તિ મહોત્સવ પર, ४. अरहंताणं परिनिव्वाणमहिमासु । ૪. અહિન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ૨. ઠાઇ મ. ૨, ૩. રૂ, મુ. ૨૮૩/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy