SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન ૧૯૪૫ ૪૧. દુnોવવવ માધુરોને ગામજન્મામા ૪૧. તત્કાળ ઉત્પન્ન દેવનું મનુષ્યલોકમાં અનાગમનकारण परूवर्ण આગમનનાં કારણોનું પ્રરુપણ : (क) चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोगेसु इच्छेज्ज (ક) ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ माणुसं लोगं हब्वमागच्छित्तए, नो चेव णं संचाएइ શીઘ જ મનુષ્યલોકમાં આવવા ચાહે છે, પરંતુ हव्वमागच्छित्तए, तं जहा આવી શકતા નથી, જેમકે - १. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्येसु कामभोगेसु દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ દિવ્ય કામ ભોગોમાંमुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे से णं माणुस्सए મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત થઈને માનવીય कामभोगे नो आढाइ, કામભોગોને આદર દેતા નથી. नो परियाणाइ, नो अळं बंधइ, ન તો સારું જાણે છે, ન તો તેનાથી પ્રયોજન રાખે છે, नो नियाणं पगरेइ, ન તો તેને મેળવવાનો સંકલ્પ કરે છે, नो ठिइपगप्पं पगरेइ, ન તો તેના વચ્ચે રહેવાની ઈચ્છા કરે છે. २. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु ૨. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંमुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे तस्स णं મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત દેવનાં મનુષ્ય माणुस्सए पेमे वोच्छिन्ने दिव्वे संकते भवइ । સંબંધી પ્રેમ બુચ્છિન્ન થઈ જાય છે તથા તેનામાં | દિવ્ય પ્રેમ સંક્રાંત થઈ જાય છે. ३. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु ૩. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્યકામભોગોમાંमुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे तस्स णं एवं મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત દેવ વિચારે છે भवइ 'इण्हिं गच्छं, मुहुत्तेणं गच्छं” तेणं कालेणं કે હું હમણાં (મનુષ્યલોકમાં) જાઉં, મુહૂર્ત પછી अप्पाउया मणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति'। જાઉં' એટલા સમયમાં અલ્પાયુક મનુષ્ય કાળ ધર્મને પ્રાપ્ત થઈ જાય છે. ४. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु, ૪. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંमुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णेतस्सणंमाणुस्सए મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત દેવને આ મનુષ્ય गंधे पडिकूले पडिलोमे या वि भवइ, उड्ढपि य णं લોકની ગંધ પ્રતિકૂળ અને પ્રતિલોમ લાગવા माणुस्सए गंधे -जाव- चत्तारि पंच जोयणसयाई લાગે છે. કારણ કે મનુષ્ય લોકની ગંધ ચાર પાંચ हब्बमागच्छइ। સો યોજન ઉંચાઈ સુધી આવે છે. इच्चेएहिं चउहिं ठाणेहिं अहणोववण्णे देवे देवलोएस તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્ય લોકમાં इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं આવવા ચાહે છે. પરંતુ ઉપરનાં ચાર કારણોથી संचाएइ हब्बमागच्छित्तए । આવી શકતા નથી. (ख) चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसुइच्छेज्जा (ખ) ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ माणुसं लोगं हव्वमागच्छित्तए, संचाएइ हव्वमाग શીધ્ર જ મનુષ્યલોકમાં આવવા ચાહે છે અને ત્તિU, નહીં આવી પણ શકે છે, જેમકે – १. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे, तस्स અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ णं एवं भवइ, अत्थि खलु मम माणुस्सए भवे એ વિચાર કરે છે કે મારા મનુષ્ય ભવનાં જે आयरिएइ वा, उवज्झाएइवा, पवत्तेइ वा, थेरेइ वा, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, गणीइ वा, गणधरेइ वा, गणावच्छेएइ वा, ગણધર તથા ગણાવચ્છેદક છે. . ટાઇi. . ૩, ૩. ૩, સુ. ૧૮૨/? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy