SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૫૫ ૨૦. વિચાર વિજ ઉષ્મત તિરિવાજે વ રાજિ- ૧૦. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી તિર્યંચ જીવોનાં વધનાં કારણ : जल-थल-खगचारिणो उ पंचेंदिए पसुगणे बिय-तिय- આ પ્રમાણે જળચર, સ્થળચર અને ખેચર (આકાશમાં चउरिदिए विविहे जीवे पियजीविए मरणदुक्खपडिक्ले વિચરણ કરનાર) પંચેન્દ્રિય તેમજ બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, वराए हणंति बहुसंकिलिट्ठ-कम्मा, इमेहिं विविहेहिं ચઉન્દ્રિય એવા વિવિધ પ્રકારનાં જીવો છે. જેમને રોહિં - પોતાના પ્રાણ પ્રિય છે. તેમજ મરણ અને દુઃખ જેમને પ્રતિકૂળ છે, દીન છે. અત્યંત દુષ્ટ આચરણવાળા પાપી મનુષ્યો તેઓ વિવિધ પ્રકારનાં પ્રયોજનને વશ થઈને જીવોનો ઘાત કરે છે - 1. જિં તે ? પ્ર. તે પ્રયોજન ક્યા-ક્યા છે ? ૩. મ્ય-વસ-મંસ-મેથ-સાઉથ-ન-gિfસ-મયૂર- ઉ. ચામડ, ચરબી, માંસ, મેદ, લોહી, યકૃત, મગજ, દિય-ચંત-પિત્ત-ક્કસ તંત અઢિ-કિંગ-નદ હૃદય, આંતરડાં, પિત્તાશય, ફેફસા, દાંત, અસ્થિ, નયT-0T-Tfv- નધમf-સિં-ઢાઢ હાડકાં, મજ્જા, નખ, નેત્ર, કાન, સ્નાયુ, નાક, पिच्छ विस-विसाण-वालहेऊं हिंसंति य । ધમનીઓ-નાડીઓ, શિંગડાં, દાઢો, પિછું, વિષ, વિષાણ-હાથી દાંત, વાળને પ્રાપ્ત કરવા માટે હિંસક લોકો તેમની હિંસા કરે છે. भमर-मधुकरिगणे रसेसु गिद्धा । રસાદિઓમાં લોલુપ મનુષ્ય મધને પ્રાપ્ત કરવા માટે મધમાખીઓની ઘાત કરે છે. तहेव तेइंदिए सरीरोवकरणयाए किवणे । એજ પ્રમાણે બિચારા શું માંકડ, મચ્છર આદિ ત્રેઈન્દ્રિય જીવોની શરીર સુખના માટે કે ઉપકરણોને શૃંગારિત કરવા માટે હિંસા કરે છે. बेइंदिए बहवे वत्थोहर परिमंडणट्ठा। વસ્ત્રાદિનું પ્રસાધન કરવા, ગૃહની શોભાનાં નિમિત્તે અનેક બેઈન્દ્રિય જીવોની પણ વાત કરે છે. अण्णेहिं य एवमाइएहिं बहूहिं कारणसएहिं अबुहा આ પ્રમાણેનાં પૂર્વોક્ત તથા અન્ય અનેકાનેક इह हिंसंति तसे पाणे इमे य एगिदिए बहवे वराए પ્રયોજનોથી બુદ્ધિહીન અજ્ઞાની પાપી મનુષ્ય तस्से य अण्णे तयस्सिए चेव तणसरीरे समारंभंति । ત્રસ જીવોની ઘાત કરે છે તથા ઘણા એકેન્દ્રિય જીવોનો અને તેની આશ્રિત રહેલ અન્ય સૂક્ષ્મ શરીરવાળા ત્રસ જીવનો સમારંભ કરે છે. અર્થાત હિંસા કરે છે. अत्ताणे, असरणे, अणाहे, अबंधवे, कम्मनिगडबद्धे, તે ત્રાણહીન છે, અશરણ છે, સ્વામીનાં અભાવે अकुसल-परिणाम-मंदबुद्धिजण-दुविजाणए, पुढवि અનાથ છે, સહાયકને અભાવે અબાંધવ છે. मए, पुढविसंसिए, जलमए जलगए अणलाणिल પોતાના કર્મરૂપી બેડી વડે બંધાયેલ છે. અકુશલ तणवणस्सइगणनिस्सिए य - પરિણામવાળા અને મંદબુદ્ધિયુક્ત છે. તે આ પ્રાણીઓને જાણતા નથી. તે અજ્ઞાની જીવ પૃથ્વીકાય જીવોની તથા પૃથ્વીને આશ્રયે રહેલ અળસીયાં આદિ બેઈન્દ્રિય, જળકાયિક જીવો તથા તેના આશ્રયે રહેલ ત્રસજીવોની તથા અગ્નિકાય, વાયુકાય અને તૃણરૂપ વનસ્પતિકાય જીવોની અને તેમનાં આશ્રયે રહેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy