SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ અધ્યયન इच्छामो णं अच्छराहिं सद्धिं सद्दपरियारणं करेत्तए । तणं तेहिं देवेहिं एवं मणसीकए समाणे - जावउत्तरवेउव्वियाइं ख्वाइं विउव्वंति । विउव्वित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, तेणामेव उवागच्छित्ता तेसिं देवाणं अदूरसामंते ठिच्चा अणुत्तराइं उच्चावयाइं सद्दाइं समुदीरेमाणीओ समुदीरेमाणीओ चिट्ठति । १. तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं सद्द परियारणं करेंति । एवं जहेव कायपरियारणा तहेव निरवसेसं भाणियव्वं । तत्थ णं जे ते मणपरियारगा देवा तेसिं इच्छामणे समुप्पज्जइ - इच्छामो णं अच्छराहिं सद्धिं मणपरियारणं करेत्तए । तणं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ तत्थगयाओ चेव समाणीओ अणुत्तराई उच्चावयाई मणाई संपहारेमाणीओ संपहारेमाणीओ चिट्ठति । तणं ते देवा ताहिं अच्छराहिं सद्धिं मणपरियारणं करेंति । सेसं तं चैव - जाव- भुज्जो - भुज्जो परिणमति । - पण्ण. प. ३४, सु. २०५१ २०५२ १८. परियारगदेवाणं अप्पबहुत्तं प. एएसि णं भंते! देवाणं कायपरियारगाणं - जावमणपरियारगाणं अपरियारगाण य कयरे कयरेहिंतो अप्पा वा - जाब- विसेसाहिया वा ? उ. गोयमा ! १. सव्वत्थोवा देवा अपरियारगा, २. मणपरियारगा संखेज्जगुणा, ३. सद्दपरियारगा असंखेज्जगुणा, ४. रूवपरियारगा असंखेज्जगुणा, ५. फासपरियारगा असंखेज्जगुणा, ६. कायपरियारगा असंखेज्जगुणा । ' ૧૮. (क) प. - पण्ण. प. ३४, सु. २०५३ नेरइया णं भंते! अनंतराहारा तओ निव्वत्तणया ? उ. गोयमा ! एवं परियारणा पदं निरवसेसं भाणियब्वं । (ख) सम. सु. १५३ (४) Jain Education International અમે અપ્સરાઓની સાથે શબ્દ પરિચારણા કરીએ. તે દેવોનાં દ્વારા આ પ્રમાણે મનમાં વિચાર કરવાથી ते४ प्रमाणे (पूर्ववत्) -यावत्- उत्तर वैडिय રુપોની વિક્રિયા કરે છે. ૧૪૫૯ વિક્રિયા કરીને જયાં તે દેવ હોય છે ત્યાં દેવીઓ પહોંચી જાય છે. પહોંચ્યા પછી તે એ દેવોની ન વધારે નજદીક અને ન દૂર ઉભા રહીને સર્વોત્કૃષ્ટ નાના પ્રકારનાં શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરતી રહે છે. આ પ્રમાણે તે દેવ એ અપ્સરાઓની સાથે શબ્દ પરિચારણા કરે છે. બાકી બધુ વર્ણન કાય પરિચારણાની સમાન અહીં કરવું જોઈએ. તેમાંથી જે મન: પરિચારક દેવ હોય છે તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે અમે અપ્સરાઓની સાથે મનથી પરિચારણા કરીએ. ત્યારપછી તે દેવોના દ્વારા મનમાં આ પ્રમાણે અભિલાષા કરવાથી તે અપ્સરાઓ શીઘ્ર જ ત્યાં (પોતાના સ્થાન પર) રહેલી ઉત્કૃષ્ટ ઉંચનીચ મનને ધારણ કરતી રહે છે. ત્યારે તે દૈવ તે અપ્સરાઓની સાથે મનથી પરિચારણા કરે છે. શેષ બધુ વર્ણન પૂર્વવત્ -યાવત્- વારંવાર પરિણત થાય છે અહીં સુધી કહેવું જોઈએ. પરિચારક દેવોનો અલ્પબહુત્વ : प्र. भंते! खा अयपरियार - यावत्- मनःपरियार5 અને અપરિચારક દેવોમાં કોણ કોનાથી અલ્પ - यावत्- विशेषाधिङ छे ? 3. गौतम ! १. जधाथी खोछा अपरियार हेव छे, २. (तेनाथी) मनःपरियार हेव संध्यातगुणा छे, 3. (तेनाथी) शब्द परियार हेव असंख्यातगु छे, ४. (तेनाथी) रुप परियार देव असंख्यातगु छे, ५. (तेनाथी) स्पर्श परियार देव असंख्यातगुणा छे, 5. (तेनाथी) अय परियार देव असंख्यातगुणा छे. For Private Personal Use Only - विया. स. १३, उ. ३, सु. १ www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy