SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૫૧ ૨. પંથનારું નામ મેળ, નો ૩Mદનારું, २. उप्पहजाई णाममेगे, नो पंथजाई, * , ३. एगे पंथजाई वि, उप्पहजाई वि, ૪. જે ન થના, જો ૩પન્નાડું ! एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. पंथजाई णाममेगे, णो उप्पहजाई, ૨. ઉપદના નામને, જે પંથનારું, રૂ. 9 પંથના વિ, ૩પદના વિ, ૪. અને જે પંચનાકું, ઉપદજ્ઞાÉ - . .૪, ૩.૨, . ૨૦ ૧. સારહી હિતેન ગોવા - વિનાયાસ પુરિસા चउभंग परूवणं(૨) રત્તર સારહી પાત્તા, તે નહીં१. जोयावइत्ता णाममेगे, णो विजोयावइत्ता, ૧. કેટલાક યુગ્ય માર્ગગામી હોય છે. ઉન્માર્ગગામી હોતા નથી. ૨. કેટલાક યુગ્ય ઉન્માર્ગગામી હોય છે, માર્ગગામી હોતા નથી. ૩. કેટલાક યુગ્ય માર્ગગામી પણ હોય છે અને ઉન્માર્ગગામી પણ હોય છે. ૪. કેટલાક યુગ્ય માર્ગગામી પણ હોતા નથી અને ઉન્માર્ગગામી પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ માર્ગગામી હોય છે, ઉન્માર્ગગામી હોતા નથી. ૨. કેટલાક પુરુષ ઉન્માર્ગગામી હોય છે, માર્ગગામી હોતા નથી. ૩. કેટલાક પુરુષ માર્ગગામી પણ હોય છે અને ઉન્માર્ગગામી પણ હોય છે. ૪. કેટલાક પુરુષ માર્ગગામી પણ હોતા નથી અને ઉન્માર્ગગામી પણ હોતા નથી. ૯. સારથિનાં દાંત દ્વારા યોજક-વિયોજક પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) સારથિ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક સારથિ યોજક હોય છે પરંતુ વિયોજક હોતા નથી. (બળદ આદિને ગાડીથી જોડનારા હોય છે, મુક્ત કરનાર હોતા નથી.) ૨. કેટલાક સારથિ વિયોજક હોય છે પરંતુ યોજક હોતા નથી. ૩. કેટલાક સારથિ યોજક પણ હોય છે અને વિયોજક પણ હોય છે. ૪. કેટલાક સારથિ યોજક પણ હોતા નથી અને વિયોજક પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ યોજક હોય છે પરંતુ વિયોજક હોતા २. विजोयावइत्ता णाममेगे, णो जोयावइत्ता, રૂ. જે નોયવફા વિ, વિનાયાવત્તા વિ, ४. एगे णो जोयावइत्ता, णो विजोयावइत्ता । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - ૨. નોધાવત્તા મળે, જે વિનોચાવફત્તા, નથી. २. विजोयावइत्ता णाममेगे, णो जोयावइत्ता, ૨. કેટલાક પુરુષ વિયોજક હોય છે પરંતુ યોજક હોતા નથી. ૩. કેટલાક પુરુષ યોજક પણ હોય છે અને વિયોજક પણ હોય છે. રૂ. જે નોથાવત્તા વિ, વિનોથાવત્તા વિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy